SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૯૮ ] વસુદેવ-હિંડી : પ્રથમ અંક: (અર્થાત તેઓએ ધર્માનુરાગમાં રક્ત એવા સગરને બ્રાહ્મણપુત્રના મરણના બહાનાથી તેના પુત્રનું મરણ અમાત્ય દ્વારા કહ્યું.) આ ગાથાનો અર્થ આ પ્રમાણે- પછી તે અમાત્ય સાકેત નગરમાં આવીને બીજા અમાત્ય, રાજાઓ અને વૈદ્યો સાથે મંત્રણા કરીને રાજા સગરને પુત્રોના મરણની ખબર સંભળાવવા માટે આ પ્રમાણે યુક્તિ કરી. જેને સર્પે દંશ કર્યો હતો એવા, બંધુજને વડે વીંટળાયેલા અને મૃત્યુને વશ થયેલા બ્રાહ્મણપુત્રને ઉપાડીને રાજભવનમાં પ્રવેશાર્થે. વારંવાર કરુણ રુદન કરતા તેના સ્વજનો રાજાને કહેવા લાગ્યા, “અમારે આ એકને એક પુત્ર સર્પદંશથી મરણ પામે છે, માટે હે રાજન! તે જીવે તેમ કરો.” પછી તે રાજાએ વૈદ્યોને બોલાવીને કહ્યું, “આ બ્રાહ્મણ જીવે તેમ કરો” એટલે વૈદ્યોએ કહ્યું, “રાજન ! જેને ઘેર આ પહેલાં કોઈ માણસ મરણ પામ્યું ન હોય તેના ઘરની રાખ મંગાવે, એટલે બ્રાહ્મણને અમે જિવાડીએ.” રાજાએ માણસેને આજ્ઞા આપી, “જે ઘરમાં કોઈ માણસ પૂર્વે મરણ પામ્યું ન હોય તે स्थापना રિયા સવ્ય ૨ ૪જર રાખ૪૦૬૧૦૬ ૨૧ ૧૦૦૮ પ par વીશા | | | | | | | | | | | | વિમુત્તરચિત| રિયા સિ%ા ૨૨૪૬૨૪૪૧૪૨ ૬ ૨૦ ૧૧૬ ૧૧ ૧૨ ૧ | સિદ્ધિ આ પછી ત્રીજી કે વિષમેત્તરચિત્રાંતરસિદ્ધગડિકા' આવે છે. બીજી વિષમેત્તરગંડિકાના અંતમાં આવતા પંચાવનના અંકને ઉપર નીચે ઓગણત્રીસ વાર લખી તેમાં ઉપર જણાવેલા પણ નવ તેરસ૮ ગાન છુવાકેને ઉમેરતાં જે સંખ્યા થાય તે દ્વારા ત્રીજી “વિષમજ્વરચિત્રાંતરસિદ્ધગડિકા' જાણવી. स्थापना દરિયા વગેરે ''''''3°11 જુલા સંદચા વિલકુત્તર .... इत्तिया सिद्धा ५५/६ ०६८/७७६३/६९/८१६६/१०२१३२) ५७ १२६१२४/१०१८, एसा तइया विसमुत्तरફુરિયા સચ્ચઢે બાદ ૪૬ ૧૬૮૨૮ ૦ ૧૨૬ ૧૬ ૧૪૨૧૧ चित्तंतरसिद्धगंडिया ઉપર જણાવવામાં આવ્યું તેમ, દરેક વિષમત્તરગંડિકાના અંતમાં આવતી અંતિમ સંખ્યાને ઓગણત્રીસ વાર લખી તેમાં પ્રવપ્રક્ષેપને ઉમેરવાથી આગળઆગળની વિષમજ્વરચિત્રાંતરસિદ્ધગંડિકા થાય છે, જે ત્યાં સુધી જાણવી થાવત બીજા તીર્થકર શ્રી અજિતનાથ ભગવાનના પિતા જિતશત્રુરાજા થયા. ઉપર જણાવવામાં આવ્યું તેમ, ભગવાન શ્રીકૃષભદેવના વંશમાં થયેલ રાજાઓ પૈકી કોઈપણ રાજા મોક્ષગતિ કે સર્વાર્થસિદ્ધ દેવલોક સિવાય બીજી કોઈ ગતિમાં ગયે નથી. આ સિદ્ધગડિકામાં આવતા “સર્વાર્થસિદ્ધગતિ” શબ્દનો અર્થ પાંચ અનુત્તરવિમાન કરે, ૧ મળમાં પશુપરિમય પાઠ છે, પણ દર્શને અનુસરી મદરિમય પાઠ કપ્યો છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy