SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ અધુમતી લંભક [ ૩૫૯ ] દરરોજ ભદ્રકની આગળ અનિત્યભાવના, અશરણુભાવના તથા ઇક્ષ્વાકુએમાં શ્રેષ્ઠ બાહુબલિસ્વામી તથા અન્ય અણુગારાનાં ચિરત્ર વર્ણવતા હતા. પછી વૈરાગ્યના માર્ગ ઉપર રહેલા તે ભદ્રક મહિષ અઢારમા દિવસે કાલધમ પામ્યા. મૃગધ્વજ અણુગાર પણ લાગટ છઠે—છઠની તપશ્ચર્યાથી પેાતાની જાતને ભાવતા, પારણાના સમયે સાતમી પિંડૈષણાથી ભાત-પાણી મેળવીને ઉતિધમાં ભિક્ષા પારતા હતા. જેમની લેફ્યા વિશુદ્ધ થઇ છે એવા તેઓ શ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયાપશમથી શ્રુતધર થયા. રાત્રિકાળે કાયાને વાસિરાવીને પ્રતિમામાં રહેતા, ત્રણ પ્રકારના ઉપસર્ગને સહુન કરતા, પ્રશસ્ત ધ્યાનવાળા તથા વૃદ્ધિ પામતી શ્રદ્ધાવાળા બાવીસમે દિવસે શુકલધ્યાનની મીજી ભૂમિકા એળંગી ગયેલા તથા ધ્યાનાન્તરમાં ( બીજા ધ્યાનની પરમ કક્ષામાં ) રહેલા અને અપૂર્વ કરણમાં પ્રવેશેલા, વૈય મણિની જેમ તેજના અપ્રતિહત સમુદાયવાળા, વિશુદ્ધ, વૃદ્ધિ પામેલા પરિણામવાળા, જેમનાં મેાહનીય, જ્ઞાનાવરણીય-દનાવરણીય તથા ઘાતિકર્મ ક્ષીણ થયાં છે એવા તેઓ કેવલી થયા. તેમના કેવલજ્ઞાનની ઉત્પત્તિથી હર્ષિત થયેલા યથાસ'નિહિત દેવા આવ્યા. દેવાએ ગગનમાં દુંદુભિ વગાડ્યાં, ભૂતાદિત પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા, ઋષિવાદિતા હર્ષ પામ્યા, મેઘકુમારે એ ગધેાદકની વૃષ્ટિ કરી, ગાંધર્વોએ મનેાહર ગાન કર્યુ અને દેવનતિકાએ નાચી. મૃગધ્વજ મહિષ ના દેવાએ કરેલા આ મહિમા સાંભળીને પરમ પ્રીતિથી પુલકિત થયેલાં ગાત્રવાળા જિતશત્રુ રાજા નગરજનેાની સાથે નીકળ્યેા. જેણે વાહનના ત્યાગ કર્યાં છે એવા તે ત્રણ પ્રદક્ષિણાપૂર્વક કેવલીને વંદન કરીને ધ્રુવપદાની સમીપમાં બેઠા. પછી દેવ, મનુષ્ય અને અસુરની તે પદાની મધ્યમાં બેઠેલા ભગવાન અરિહંત મનેાહર સ્વરે ઉપદેશનાં વચન કહેવા લાગ્યા, “ જીવા છે, તે એ પ્રકારના છે–મુક્ત અને સ'સારી. મુક્ત છે તે શાશ્વત ભાવમાં રહેલા છે. સાંસારી જીવા દ્રવ્યાદેશથી નિત્ય છે, ભાષાદેશ-પર્યાયથી અનિત્ય છે. અવિરતિને લીધે પાત કરેલાં શુભાશુભ કર્મના પ્રાપ્ત થયેલા વિપાકને ભાગવતા, મિથ્યાત્વથી આવરાયેલા, તથા કલુષિત મન, વચન અને કાયાવાળા તેઓ પાપક ઉપાર્જન કરીને સંસારમાં ભમે છે. પણ કેટલાક હળુકમી જીવા પરિઘાલનાવિચારના વિશેષથી પ્રશસ્ત પરિણામને પ્રાપ્ત કરીને, જિનેશ્વરાએ ઉપદેશેલા માર્ગે ચઢી આસ્રવનું નિવારણ કરી, પૂર્વસંચિત કમળને તપસલિલ વડે ધાઇને નિર્વાણના ભાગી થાય છે; કંઇક કર્મો બાકી રહેલુ હાય તા પરિમિત મનુષ્યભવ અને દેવભવના ભાગી થઈને ટૂંક સમયમાં સિદ્ધàાકતા–સિદ્ધગતિને પામે છે. ” '' પછી કથાન્તરમાં રાજા પૂછવા લાગ્યા, ભગવન્ ! આપને અવિદિત હાય એવું કઈ નથી. તે અવસ્થામાં કાળ કરીને ભદ્રક મહિષ કયાં ગયા છે? ” એટલે કેવલી મેલ્યા, “ અત્યંત તીવ્ર રોષ ઉત્પન્ન થયેલેા હૈાવા છતાં અમાત્યે જિનેપદેશનાં ચંદન જેવાં શીતળ ૧. જેને કાઈને ઉપયેગ ન હેાય એવી, ફેંકી દેવા લાયક શિક્ષા તે ઉત્ત્તિતધર્મા ભિક્ષા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy