SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪૩ ] તે ક્રોધના ઢાષા કહેતા હાય તે પૃથ્વીમાં પડેલી રેખા સમાન તે પવન વડે પ્રેરાઈને સાત પડેલી રેખા સમાન કેાપવાળા દેવગતિને પામે છે; પણ જેએ ક્રોધરહિત હાય તે નિર્વાણુને યાગ્ય છે. માટે વિષ અને અગ્નિજવાળા સમાન ક્રોધના હિતાથી એ દૂરથી જ ત્યાગ કરવા. ઢોધ ચાર પ્રકારના છે-પ તમાં પડેલી રેખા સમાન, પૃથ્વીમાં પડેલી રેખા સમાન, રેતીમાં પડેલી રેખા સમાન અને પાણીમાં પડેલી રેખા સમાન. તેમાં પત્થર ઉપર જે રેખા પડે છે તે ન સાંધી શકાય તેવી હાય છે; એ જ પ્રમાણે પ્રતિકૂળ શબ્દાદિ અને વસ્તુએના પ્રસંગથી, પ્રિય વસ્તુના વિયેાગથી અથવા મનગમતી વસ્તુઓ નહીં મળવાથી પ્રિય વસ્તુની પ્રાપ્તિમાં વિઘ્ન કરનાર પ્રાણી ઉપર વ્યક્તિને જે ક્રોધ થાય છે તે એક જન્મ પર્યંત અથવા ઘણાં જન્માંતરા સુધી ચાલુ રહેતા તે પર્વતમાં પડેલી રેખા સમાન છે. એ જ પ્રમાણે વાયુ અને તડકાથી સાસાયેલી પૃથ્વીમાં ચીકાશના નાશ થતાં જે રેખા ઉત્પન્ન થાય છે બાર માસ સુધી તેમની તેમ રહે છે અને જ્યારે પાણી ભરાય ત્યારે સરખી થાય છે; એ પ્રમાણે જેને ઉત્પન્ન થયેલા ક્રોધ પેાતાની બુદ્ધિથી ક્ષમાગુણ્ણાનુ ચિન્તન કરતાં અથવા બીજો મનુષ્ય સાંભળીને માસ–સવસર જેટલે કાળે કરીને શાન્ત થાય તે છે. રેતીમાં ઈંડ વગેરે ખેંચવાથી જે રેખા ઉત્પન્ન થાય રાતમાં સરખી થઈ જાય છે; આ પ્રમાણે મનુષ્યને કાઇ કારણથી રાષાગ્નિ પેદા થયે હાય તે માસ, અમાસ કે સંવત્સર થતાં પશ્ચાત્તાપ વડે સીંચાતા એલાઇ જાય તે હૈતીમાં પડેલી રેખા સમાન છે. પાણીમાં હાથની આંગળી અથવા દંડ હલાવવામાં આવતાં જે રેખા થાય છે તે ઉત્પન્ન થતાંની સાથે જ સરખી થઈ જાય છે; એ પ્રમાણે જ્ઞાનીને કંઇક કારણુ મળતાં રાષ પેદા થાય, પણ પાણીના પરપાટાની જેમ તે ક્ષણે જ વિલય પામે તે પાણીમાં પડેલી રેખા સમાન છે. બીજા ઉપર રાષ પામેલા જે મનુષ્ય પેાતાના હૃદયમાં અમ ધારણ કરે છે, પણ તેને સફળ કરતા નથી તે ક્રોધાગ્નિથી દાઝતા, વિવર્ણ મુખવણું વાળા અને કર્કશ દેખાવવાળા બનીને નિરર્થક તપે છે. ક્રોધ પામેલેા જે મનુષ્ય બીજાને પીડા કરવા ઇચ્છે છે તે પહેલાં તેા પેાતાનુ જ શરીર રાષરૂપી અગ્નિની જ્વાળા વડે પ્રદીપ્ત કરે છે; પછી કારણુ અનુસાર ખીજાને તે દુ:ખ પેદા કરે અથવા ન કરે. જેમ અજ્ઞાનના ઢાષથી પેાતાની આંગળી સળગાવીને ખીજાને સળગાવવાની ઇચ્છાવાળા કાઇ મનુષ્ય પેાતાને તા દઝાડે જ છે, પછી બીજાને દઝાડે અથવા ન દઝાડે; એજ પ્રમાણે ક્રોધશીલ મનુષ્યની ખાખતમાં પણ જાણવું. અસમર્થ એવા જે ખૂબ રોષ પામીને આક્રેશ કરે તે ‘અવિનીત, અકુલીન અને જેણે ગુરુકુલનુ સેવન કર્યું નથી એવા ' તરીકે નિંદનીય થાય, રાજદરખારમાં જાય તે અહાનિ અથવા શરીરહાનિ પામે, અને પરલેાકમાં (હુલકા ) મનુષ્ય અને તિર્યંચના ભવને પ્રાપ્ત કરનાર થાય, પછી કર્કશ, નિષ્ઠુર અને કડવી વાણીરૂપ વચનઢાષથી રાષવશ થયેલા મનુષ્ય શસ્ત્ર અથવા ઈંડાદિથી પ્રહાર કરે, તેા તેના જેવા બળવાન વડે હણાતા તે દુ:ખ અને શરીરિવનાશ અનુભવે, અથવા રાજકુલમાં જાય તા Jain Education International બાલચન્દ્રા લ’ભક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy