SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ ગણિકાને ત્યાં, સભામાં અથવા બીજા કોઇ સ્થળે એકત્ર થતી વિદગ્ધ યુવાનોની મ`ડળી ગેષ્ઠિ અથવા લલિત ગોષ્ટિ નામથી એળખાતી ( ૩૪, ૭ ). એ યુવાનેા કાવ્ય અને કલાના વિનેદમાં પોતાના સમય ગાળતા. અમુક સમયે ગાર્ક્ટિકા પેાતાની પત્નીએ સાથે ઉદ્યાનયાત્રાએ જતા અને આખા દિવસ આનંદિવનેદમાં ગાળી સાંજે પાછા આવતા ( ૭૧-૭૨ ). કેટલીક વાર રાજકુમારોની આસપાસ પણ ગોષ્ઠિ એકત્ર થતી (૭૦-૮૧ ). ગાકિના અમુક નાયકા અથવા આગેવાના રહેતા ( ૩૫, ૭૧ ). રાજા લલિતકળાના વિષયમાં ગેષ્ઠિકાનુ સન્માન કરતા. વસન્તતિલકા ગણિકાના પ્રથમ નૃત્યપ્રદર્શન સમયે રાજાએ પરીક્ષા માટે ગોષ્ઠિકામાંથી એકને બોલાવ્યા હતા ( ૩૫ ). ગણિકાને ત્યાં કૂકડા વગેરે પ્રાણીઓની સાઠેમારી થતી, ત્યાં પણ આવા શોખીનેને મધ્યરથ બનાવવામાં આવતા ( ૩૭૮ ). ગ્રન્થમાં એક સ્થળે એ अन्यासु भित्तिषु मया निशि पाटितासु क्षारक्षतासु विषमासु च कल्पनासु । दृष्ट्वा प्रभातसमये प्रतिवेशिवर्गो दोषाच मे वदति कर्मणि कौशलं च ॥ नमो वरदाय कुमारकार्त्तिकेयाय नमः कनकशक्तये ब्रह्मण्यदेवाय देवत्रताय, नमो भास्करनन्दिने, नमो योगाचार्याय यस्याहं प्रथमः शिष्यः । तेन च परितुष्टेन योगरोचना मे दत्ता । अनया हि समालब्धं न मां द्रक्ष्यन्ति रक्षिणः । शस्त्रं च पतितं गात्रे रुजं नोत्पादयिष्यति ॥ ( તથા રોતિ । )વિષ્ટમ્ । પ્રમાળસૂત્ર મે વિસ્મૃતમ્ । ( વિધિસ્થ્ય ।) આવું ચોપવીત પ્રમાળસૂત્રં મવિષ્યતિ । x x x Jain Education International —મૃચ્છકટિક, ત્રીજો અક ઉત્તરાધ્યયન સૂત્રની ચર્ણિમાંની એક કથામાં લશાકૃતિ, નધાવઆકૃતિ, પદ્માકૃતિ, પુરુષાકૃતિ અને કપિશીષ ક ( કાશીસાં ) આકૃતિના ખાતરનો ઉલ્લેખ છે. એક ચારે પિશીર્ષક આકૃતિનુ ખાતર પાડચુ' હતું, પણ ઘરના માલિકે અંદરથી ચારના પગ ખેંચ્યા અને ચારના સાથીએ બહારથી તેનુ માથુ ખે ંચ્યું. એવી સ્થિતિમાં તે પોતેજ બનાવેલાં કાશીસાંની અણીઓથી વીંધાઇ ગયા. જીએ-મિ નગરે છ્યો ચોરો, તેન મળતો ઘાસ વાળાरकविसीसगं खणित्तुं खत्तं खतं खत्ताणि य अणेगागाराणि - कलसागिती, नंदियावत्तसंट्ठितं (ताणि), पयुमागिति, पुरिसा किति वा, सोय तं कविसीसगसंठितं खतं खणतो घणसामितेण विन्नातो, ततो तेण अद्धपविट्ठो पाएस गहितो, मा पवि संतो आयुधेण वावाइस्सति, पच्छा चोरेण बाहिरठिएण हत्थे गिहितो, सो तेहिं दोहिं वि बलवंतेहिं उभयथा कडेज्जमाणो सतंकितपागारकविसीसगेहिं फालेज्जमाणो अत्ताणो विरवति- उत्तराध्ययन ચૂર્ણિ, પૃ. ૧૧૧. આ જ કથા નવા પાઠાન્તર સાથે શાન્તિસૂરિ ( પૃ. ૨૦૭–૮ ) અને નેમિચન્દ્ર( પૃ. ૮૧ )ની ટીકામાં છે. ચારશાસ્ત્રના રચયિતા તરીકે સ ંસ્કૃત સાહિત્યમાં કર્ણીસુત મૂલદેવનુ નામ મળે છે (ખાણની ‘કાદખરી ’ માં વિન્ધ્યાટવીના વનમાં–વીદ્યુતથય સંનિતિત્રિપુરુષજા શોષાતા ૨, તથા તે ઉપરની ભાનુચંદ્ર-સિદ્ધિચદ્રની ટીકા-અતવ ‘વીસુત: ટ:સ્તેયાશ્ત્રપ્રવર્તેજઃ । ન્યાતો તથ્ય સલાૌ ઢૌવિપુત્ઝાચસંજ્ઞા । શરો માન્નવસ્તસ્ય ' રૂતિ નૃત્વથામાં વથા નિવૃદ્ધા -કાદંબરી, નિ. સા. પ્રેસની છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૩૯. ‘ દશકુમારચરિત ' માં- પુતઽતે પાંચ મતિમરવત્ ।નિ. સા. પ્રેસની આડમી આવૃત્તિ, પૃ. ૯૪. જુદા જુદા કાશામાં પણ મૂલદેવને સ્પેયરાસ-ચારશાસ્ત્રના પ્રવર્તક કહેવામાં આવ્યા છે તથા કરટક, મૂલભદ્ર, ક્લાંકુર વગેરે તેનાં નામે। હ।વાનું જણાવ્યું છે; જીએ ‘ દશકુમારચરિત ’ના પ્રસ્તુત અવતરણ ઉપર ન્રુદી જુદી ટીકાઓ. ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy