SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૬ ] વસુદેવહિ...ડી શેાધવા માટે તેણે આ પાતાનું ચરિત્ર આલેખ્યું છે. હું ધાતકીખંડમાં ગઇ હતી ત્યારે આ પટ્ટ તેણે મને આપ્યા હતા. તેની પ્રત્યેની અનુક ંપાથી મેં તારી શેાધ કરી છે; માટે આવ બેટા ! તને ધાતકીખંડ લઇ જા.” મિત્રાએ તેની મશ્કરી કરી કે, “ જાએ, પાંગળીનુ પાષણ કરે ! ” એટલે તે ત્યાંથી ચાલ્યા ગયા. ઃ : પ્રથમ ખંડ : * ** 66 મુહૂર્ત સમય પછી લેાહાલાથી ધન નામે કુમાર આવ્યા. તે દેડવાની અને કૂદવાની કસરતમાં અજોડ હાવાને લીધે ‘વાંધ’ કહેવાય છે. તે આન્યા, અને પટ્ટ જોઇને મને કહ્યુ, આ ચિત્રનું આલેખન કેણે કર્યું છે ? ” મેં કહ્યું, “ શા કારણથી પૂછે છે ? ” તે ખેલ્યા, “આ મારું ચરિત્ર છે–હુ લલિતાંગક નામે દેવ હતા અને સ્વયંપ્રભા મારી દેવી હતી. નિશ્ચય, આ કાં તેા તેણે જ આલેખ્યું હશે અથવા તેની સૂચનાથી આલેખવામાં આવ્યુ હશે.” પછી મે તેને પૂછ્યું, “જો તારું ચિત્ર હાય તેા કહે આ કા સ ંનિવેશ છે ? ” તેણે ઉત્તર આપ્યા, “આ નંદિગ્રામ છે, આ પર્વત અખરતિલક છે, યુગ'ધર આચાય છે, તપથી કૃશ થયેલી આ નિર્દેમિકા છે, આ મહાબલ રાજા સ્વયં બુદ્ધ અને સભિન્નશ્રોતાની સાથે ચીતરેલે છે, આ ઇશાન કલ્પ છે અને શ્રીપ્રભ વિમાન છે. '' આ બધું પ્રમાણપૂર્વક તેણે કહ્યું. પછી સંતુષ્ટ થયેલી મેં તેને કહ્યુ, “તારી ફાઇની છેાકરી જે શ્રીમતી કુમારી છે તે જ એ સ્વયં પ્રભા છે. હું આ વાત રાજાને નિવેદન કરું છુ, જેથી તે કન્યા તને પ્રાપ્ત થઈ શકે. ” એટલે પ્રસન્ન થઇને તે ગયે. કૃતકૃત્ય થઇને હું પણ આવી. બેટા ! હુ રાજાને ખબર આપું છું, એટલે પ્રિયતમની સાથે તારે। સમાગમ થશે. ” આમ કહીને ધાત્રી ગઇ. અધા સમાચાર તેણે રાજાને આપ્યા. પછી રાજાએ મને અને વસુમતી દેવીને ખેલાવ્યાં. પછી અમને બન્ને જણાંને રાજાએ કહ્યું, “સાંભળેા, શ્રીમતીના જે લલિતાંગક દેવ હતા તેને જેટલા હું જાણું છું તેટલા શ્રીમતી જાણતી નથી. વસેને કરાવેલા લલિતાંગક દેવના પરિચય આ જ યુદ્વીપમાં પશ્ચિમ વિદેહમાં સલિલાવતી વિજયમાં વીતશેાકા નગરીમાં જિતશત્રુ રાજા હતા, તેની મનેાહરી અને કૈકેયી નામે એ રાણીએ હતી, તેમને અચલ અને વિભીષણ નામે પુત્રા હતા. પિતા મરણ પામતાં તે ખલદેવ ( અચલ ) અને વાસુદેવ (વિભીષણ) વિજયા ને ભાગવવા લાગ્યા. 37 કેટલેક કાળ ગયા પછી ખલદેવની માતા મનેાહરી પેાતાના પુત્ર અચલની રજા માગવા લાગી કે, “ મેં પતિની અને પુત્રની સમૃદ્ધિ લાગવી છે. હવે હું દીક્ષા લઈશ અને પરલેાકનું હિત કરીશ, માટે મને રજા આપ. પણ પુત્ર સ્નેહુને લીધે રજા ન આપી. માતાએ જ્યારે બહુ આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું, “ માતા ! જો નિશ્ચય હાય તા તું જ્યારે દેવલાકમાં જાય ત્યારે હું દુ:ખમાં પડેલેા Jain Education International For Private & Personal Use Only તારા આ જ હાઉં તે વખતે www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy