SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ २२ લઇ અંતવાળુ બને છે. પીશલ (૬ ૩૬૧) માને છે કે–ગાય અંતવાળું ચતુર્થી એકવચનનું રૂપ અર્ધમાગધી અને માગધી પ પૂરતું જ મર્યાદિત છે. નારી જાતિનાં તૃતીયા, પછી અને સપ્તમી એકવચનનાં રૂપમાં તે માગધી પુરતું -સાવાળું રૂપ સ્વીકારે છે (૬ ૩૭૪, ટિપણ), અને જયાં બંધની દૃષ્ટિએ હૂર્વ સ્વર આવશ્યક હોય એવાં પદ્યોમાં જ –ગ અને -કમવાળું રૂપ સ્વીકારે છે (૬ ૩૮૫). આમ છતાં ડૉ. લ્યુમેને આવશ્યક’ ઉપરનાં પિતાના વિવરણમાં બતાવ્યું છે કે ચૂણિઓ અને ભાગ્યે જેવા જૂના ગ્રન્થોમાં વારંવાર પ્રાપ્ત થતાં નારીજાતિનાં –માર,-રેય અને -કચવાળાં રૂપે શુદ્ધ છે, અને (-gવાળાં રૂપની તુલનાએ ) –ચવાળાં રૂપે, પ્રાકૃત તેમજ પાલીમાં સમાન હેઇ, પ્રાચીનતર છે. આવાં રૂપના વિષયમાં “વસુદેવ-હિંડી' માં શી સ્થિતિ પ્રવર્તમાન છે એ જોઈએ. ચતુર્થીના - gવાળા રૂપ ઉપરાંત (દા. ત. વા ૩૬૨-૭, કટ્ટા મટ્ટા ચ ૧૨૪-૧૪, પુત્તરાણ ૭૬–૧૩ તથા ૯૧-૨૧, ઈત્યાદિ )-ગાયવાળું રૂપ પણ તેમાં મળે છેઃ વદાચ (=વધાય, ૧૬૯-૧૯, ૨૪૫-૨ તથા ૪, ૩૧૩-૫ તથા ૭ ), યાય (૨૬૮-૫ ), ૩વારાય (૧૬ ૩-૪ ), વિજારા (૩૧૩-૮). નારીજાતિનાં –માણ અને – સંતવાળાં સામાન્યપણે પ્રચલિત રૂપને મુકાબલે –ગાય અને – વાળા રૂપ વિરલ હેવા છતાં આ ગ્રન્થમાં તેના સંખ્યાબંધ પ્રયોગો તે છેજ (દા. ત. તૃતીયા કિટ્ટારીય qયાય ૨૧૩–૧૩, તઝિયમરાજપરાય ૨૨૫-૧૯; પછી ગાળીચ ૯૩–૨૫, સુર ૨૩૦-૬, viાય ૩૧૧–૧ (આ છેલ્લા બનને પ્રવેગોને સંસ્કૃતવત ચતુર્થીના પણ ગણી શકાય); તૃતીયા જાનવુદ્ધી ૧૦- ૨૪, કુતીય ૧૭૦-૨૫ સદ્ભનિહીં, ૩૪૬-૨૮, તુટ્ટીય ૧૨૧-૩૧, યુદ્ધી, ૧૦-૨૪, સારોળિય ૨૧૬-૨૮; સપ્તમી વેકાચ ૧૫૦-૨૦, પપાય ૧૩–૭, પરિમો વિટ્ટીંગ ૨૨૯-૨, સંક્રાય ૩૦૬-૨૬, વળિયાસંતીય-આ પ્રયોગને તૃતીયા તરીકે પણ લઈ શકાય, ૧૭૩-૧, ઇત્યાદિ.) રય (સં. ) ૧૪૦-૩ એ પ્રયોગ નિઃશંકપણે ચતુર્થીને છે. આ સિવાય બીજા થોડાક દાખલાઓમાં “વસુદેવ-હિંડીએ એવાં રૂપે જાળવી રાખ્યાં છે, જે ઉપરથી પ્રાકૃત વળાય સાથે પાલી જગ્ગાની ડૉ. યુએને કરેલી તુલના તદ્દન વાસ્તવિક હતી એમ લાગ્યા સિવાય રહેતું નથી. ગાઈગરના વ્યાકરણ પ્રમાણે (૬ ૮૧, ૮૬ ), પાલીમાં નારીજાતિનાં –બકારાન્ત અંગેનું તૃતીયા અને પછીનું એકવચનનું રૂ૫ –બાથવાળું થાય છે, પણ સપ્તમીનું રૂ૫ -ગાય અને -આયં (=સંસ્કૃત -ગાયામૂ ) વાળું બને છે; એજ પ્રમાણે પાલીમાં નારીજાતિનાં કારાન્ત અંગેનું તૃતીયા અને પછી એકવચનનું રૂપ –ાવાળું બને છે, પણું સપ્તમીના રૂપને અંતે -ફયા અથવા યં આવે છે. -માયે અને -ચંવાળાં સપ્તમીનાં આ રૂપનાં પ્રાકૃત પ્રતિરૂપે “વસુદેવહિંડી ” માં નીચેનાં ઉદાહરણોમાં જળવાઈ રહ્યાં છે. વિદે ૨ ળિયેરે, વિરત્તાઠ્ય સંજ્ઞાય (૨૮૦–૨૬), ૩રા હિસાચું (૨૦૦-૨૭), ઉત્તરાર્થે સેઢીચે (૩૨૩-૧૮ ), ૩ત્તરાયં સેઢીચ (૩૧૦-૨૨), હાથે (our) ૧ વમવદ્ સયળો સાચા વા ( ૩૧૨-૮), રાઠ્ય ( “રાત્રે,' ૨૧૦-૧ ), મંજરાયું નથી (૩૧૦-૨૪), માયાએ જ બરાણ (૨૨૮-૨૭). અત્યાર પહેલાં કોઈ પણ સાહિત્યિક પ્રાકૃતમાં માર્ગ અને ચંવાળાં સ્ત્રીલિંગ સપ્તમીનાં રૂપે જાણવામાં આવ્યાં નથી. પરંતુ તેને મળતાં પાલી રૂપ વડે એ રૂપની સચ્ચાઈ પુરવાર થઈ જાય છે. પીશલે ( ૩૮૮ ) તેને મળતું એકમાત્ર રૂપ એક પલ્લવ રાજાના લેખમાંથી આપ્યું છે. સામી એકવચન આપિટ્ટાચ, એટલે કે કાવિડ્રિયંકમાંfપટ્ટામ્. હવે, જે –મા અને ચંવાળાં રૂપે ખરેખર આર્ષ રૂપ છે તે –અને -રંગવાળાં રૂપને પણ આર્ષ તરીકે માન્ય રાખવાં જોઈએ—અલબત, ચતુર્થીના -ગજની શદિ સંબંધમાં તે શંકા ઉઠાવવામાં આવેલી જ નથી. આ પ્રમાણે આપણને થવાળું આર્ષરૂપ અને –ાવાળું સર્વસામાન્ય રૂપ મળે છે, અને તેથી દીધ સ્વરની પછી આવતા અંત્ય –ાને જ -૫ તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy