SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયોગ નિ, , મો, ૧ ના પ્રયોગની સાથે બરાબર સમાનતા ધરાવે છે. વળી એ ઉદાહરણોમાં નાં રૂપને પુરુષવાચક સર્વનામ તરીકે લેવાનું શક્ય છે ખરું, પણ તેમ કરવું કંઈ આવશ્યક નથી. આ કરતાં પણ ઓછા સંદિગ્ધ બીજા પ્રયોગો “વસુદેવ-હિંડી ” માં છેઃ રિસો સિ સુ મg મારી = દિરારંવં પુ મડ્યારીઃ (૧૬૫-૧૮), તો fમ નો વીમામ=સતોડદું કરીને વિશ્રમામિ (૨૧૭–૨૯ ). અહીં સિ અને મિની છાયા હૂં અને મર્દ વડે આપવો આવશ્યક થઈ પડે છે. તુમં હિ ને માયા #ળિો ગાતી (૨૪-૩) એ વાક્યમાં ઈસ ને પ્રક્ષિપ્ત માનવાનું અનિવાર્ય થઈ પડે છે. પરનું આ વાકય પણ શુદ્ધ હોઈ શકે, કેમકે તુમતિ= હું એ વૈયાકરણીઓએ પ્રથમાં એકવચન તરીકે આપેલા કન્મિ=મહું નું બરાબર પ્રતિરૂપ હોઈ શકે. પહેલા પુરુષ એકવચન કેમિ ઉપરથી સત્રમો અને જૈન મહારાષ્ટ્રમાં ત્રીજા પુરુષ બહુવચનનું રૂપ નિત વ્યુત્પન્ન થયેલું છે (પીશલ, હું ૪૯૪; વળી જુઓ “વસુદેવ-હિંડી ” ૧૧૮-૧૧, ૨૨૩-૧૫). પીશલે જેની નોંધ કરી નથી એવું ત્રીજા પુરૂષ એકવચનનું રૂપ વે “ વસુદેવ-હિંડી માં રે -સુદ્દિો મ મચä પુત્ર ધર્મ અવનિ (૭૫-૧૮) સંસ્કૃતમાં પણ કેટલીકવાર મળે (જે મૂળે એક ક્રિયાપદનું રૂપ છે) કેવળ એક અવ્યય તરીકે વપરાય છે. “વસુદેવ-હિંડી'માં (તેમજ અન્ય પ્રાકૃત સાહિત્યમાં પણું ) મને વિમર્શ સૂચક અવ્યય તરીકે પ્રશ્નાર્થક સર્વનામની પછી વપરાયેલ છે. થોડાંક ઉદાહરણ જોઈએ: કિં મv (૧૩-૨), તો મને (૧૮-૨૭), #ા મળે (૧૦૧-૮), લેગ મળે ચારોળ (૧૩૩-૧૫, ૨૮), ક્ષે મને વાળો (૮૩-૨૮), જીત મm (૧૪-૨૭), વરંથ મને (૨૦-૧૦), વિઠ્ઠ માને (૩૧૦-૧૫), ક્યાં મળે (૧૭૬-૨૬), ચરો મને ga તેવો (૭૮–૧૩). આચાર્ય હેમચન્દ્ર પિતાનાં વ્યાકરણુસૂત્રોમાં (૮-૨-૨૦૬) નિશ્ચય, વિકલ્પ અને અનુકંપાના અર્થમાં આપેલા અવ્યય વગેની વ્યુત્પત્તિ ઉપર પણ મuો પ્રકાશ પાડે છે. મન્વેમાળ ==ળે એ રીતે વળ વ્યુત્પન્ન થયે હે જોઈએ. મળે ને પણ હેમચન્ટે જુદા અવ્યય તરીકે આ છે (૮-૨-૨૦૭). હવે, આપણે નામનાં રૂપાખ્યાને જોઈએ. આ ગ્રન્થમાં નરજાતિનાં સકારાન્ત અંગેનું પ્રથમ એકવચનનું રૂપ એક નિયમ તરીકે લોકારાન્ત છે. આખાયે ગ્રન્થમાં માત્ર બે જ સ્થળે આવાં રૂ૫ અર્ધમાગધીની જેમ તુકારાન્ત માલૂમ પડે છે; જુઓ ૩૦-૩ અને ૨૩૪-૨૪. આ બન્ને સ્થળે –$ કારાન્ત પ્રયોગ પધમાં મળે છે, તેથી કોઈ અન્ય (સંભવતઃ અર્ધમાગધી) રચનાના અવતરણરૂપ તે હોય એમ માનવામાં વાંધો નથી. કહેવાતી અર્ધમાગધીની બીજી એક લાક્ષણિકતા, સપ્તમીને -હિં પ્રત્યય વસુદેવ-હિંડી' માં મળે છે; પણ એને જે ડાક પ્રયોગ મળે છે તેમાંને માટે ભાગ શ્રી ઋષભદેવના ચરિત્રમાં આવતું હોઈ તેને પણ અર્ધમાગધીની સીધી અસર માની શકાય.૧૭ સામાન્ય રીતે અર્ધમાગધી અને જેને મહારાષ્ટ્રમાં –અકારાન્ત અંગેનું નર અને નાન્યતર જાતિનું ચતુર્થી એકવચનનું અને નારી જાતિનું તૃતીયા, ષષ્ટી અને સપ્તમી એકવચનનું રૂપ –માણ અંતવાળું બને છે, તથા કારાન્ત અને હકારાન્ત નારી જાતિનાં અંગેનું તૃતીયા, ષષ્ટી અને સપ્તમી એકવચનનું રૂ૫ –ા અને– ૧૭. શ્રીકષભદેવના ચરિત્રમાં નીચેનાં રૂપે મળે છે: યુરિંસિ (૧૫૯-૧૬), ૩ોયંસિ (૧૬૧-૧૫), Time (૧૬–૧૭). એક અર્ધમાગધી વાક્યખંડ: કૃછિંતિ પુત્તત્તાણ...(૭૬-૧૩, ૯૧-૨૫). આ ઉપરાંત અન્યત્ર નીચેનાં રૂપે મળે છે: મણિ (૨૪૬-૨૦), તંતિ જાય (૧૫૦-૨૦), સોળંત્તિ (૩૬-૨૫), gવંસિ (પાઠાન્તર ઇન્મિ , ૧૪–૧૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy