SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ગન્ધવ દત્તા લશક [ ૧૯૭ ] : યાજ્ઞવલ્કયની પાસે મૂકીને ‘હું ગ’ગા–તી માં ઊતરું છું ( સ્નાન કરી આવું છું)' એમ કહીને તે ચાલી નીકળી. ‘ મારે ખાળકનું શું કામ છે ? યાજ્ઞવલ્કય સાથેના સંબંધથી પણ હવે ખસ થાઓ, ’ એમ વિચારતી સુલસાને પાછી આવતાં મેાડું થયું તેથી ખાળક રાવા લાગ્યા. યાજ્ઞવલ્કચે ચેાગ્ય તીમાં તેની તપાસ કરી, પણ તેને માલૂમ પડ્યુ. કે “ સુલસા નથી, એ તા ચાલી ગઇ છે. ’ આ પ્રમાણે ચિન્તા કરતા તે હવે તેને કેવી રીતે મળું? ’ એમ વિચાર કરતા બેઠે. એટલામાં પવનથી તૂટેલી પીપળાની ડાળી બાળકના મુખ ઉપર પડી, એટલે તે ( દૂધના ) સ્વાદ લેવા લાગ્યા અને રાતા બંધ થઇ ગયા. બાળકના ત્યાગ કરવાની ઇચ્છાવાળા યાજ્ઞવલ્કયે વિચાર કર્યા, “ આહાર કરવા માંડેલા આ બાળક પીપળેા ખાય છે માટે એનું નામ પિપ્પલાદ (પીપળા ખાનાર ) ભલે રહે. ’ એમ વિચારીને શિલા ઉપર તે નામ લખી ( બાળકને ત્યજીને) તે ગયે. આ ખાજી, સુલસાને પ્રસવકાળ નજદીક આવેલા જાણીને સ્નેહવશ નંદા ઘી લઇને તે સ્થળે આવી. તે વખતે એ બાળકના મુખમાંથી, તેના હલનચલનને કારણે, પીપળાની ડાળી ખસી ગઇ હતી, આથી તે ફરી રડવા લાગ્યા. તેના સાદ-રુદ્ઘનશબ્દ નોંદાએ સાંભળ્યે, તેથી તેણે વિચાર્યું કે–‘ સુલસાને પ્રસવ થઈ ગયેા છે. ’ પ્રસન્ન થયેલી તે ઝાડીની અંદર આવી, તે તેણે બાળકને જોયા તથા “પિપ્પલાદ” એવું નામ વાંચ્યું, પરન્તુ પેલાં એ જણાંને જોયાં નહીં. તપાસ કરતાં ‘તેઓ પેાતાનાં ઉપકરણા લઇને ચાલ્યાં ગયાં છે’ એમ જણાતાં અનુક ંપાથી બાળકને લઇને તે વારાણસી આવી. બાળકને ગળથુથી પીવાવીને પછી પેાતાનાં અંતેવાસી લેાકેાને કહેવા લાગી, “હું જ્યારે ગંગામાં સ્નાન કરવા ગઈ ત્યારે આ ખાળકને મે જોયા.” તે ખેલ્યાં, “સારું ક્યું, અમે તને સામગ્રી પૂરી પાડીશું.” તેઓએ યત્નપૂર્વીક મદદ કરતાં નંદાએ તે બાળકને ઉછેર્યો તથા વિદ્યા શિખવી. અગ સહિત વેદ તેણે ગ્રહણ કર્યો. એક વાર ઉદ્યાનમાં તેાફાન કરતા હાવાને કારણે નંદાએ એ બાળકને કહ્યું, “તને જન્મ ખીજીએ આપ્યા અને હેરાન મને કરે છે.” આથી તેણે પૂછ્યું, “માતા! હું કાના પુત્ર છું? ” નંદાએ ઉત્તર આપ્યા, “મારા.” છતાં બાળકે ઘણું આગ્રહ કરતાં નંદાએ તેની સાચી ઉત્પત્તિ કહી. આ સાંભળી માતા-પિતા ઉપર તેને દ્વેષ થયા. તેણે અથવવેદ રચ્ચે, માતૃમેધ અને પિતૃમેધનું તથા અભિચાર–મન્ત્રાનું વિધાન કર્યું. તે લેાકેામાં બહુમાન્ય અને સમૃદ્ધ થયા. ફરી એક વાર ચાજ્ઞવલ્કચ ( વારાણસીમાં) આવ્યા, અભિનવ બુદ્ધિવાળા પિપ્પલાદે તેના પરાજય કર્યો. પછી તેનું સન્માન કરીને પિપ્પલાદ પેાતાના ઘેર લઇ ગયા, એટલે તે ત્યાં રહ્યો. પછી યાજ્ઞવલ્કયે પૂછ્યું, ” તું કેાના પુત્ર છે? ” પિપ્પલાદે ઉત્તર આપ્યા, “પિપ્પલના”. આમ યાજ્ઞવસ્ત્રે જાણ્યું કે, “આ મારા જ પુત્ર છે; ખીજા કેાની આવી શક્તિ હાય ?” પછી તેણે કહ્યું, “હું પિપ્પલને એળખું છું, જો તું તેના પુત્ર હાય તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy