SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ગન્ધ દત્તા લ ભક [ ૧૬૯ ] કરી છે. મારે માટે પણ સંઘની ઇચ્છાનું ઉલ્લ્લંઘન કરવુ. ચેાગ્ય નથી. ” દેવાનાં વચનાથી જેમનું હૃદય મૃદુ થયું હતુ એવા વિષ્ણુ અણુગાર ગુરુ એવા સંધની ઇચ્છા અનુસાર પેાતાનુ રૂપ સંકેલી લઇ શરદઋતુના ચદ્ર જેવા મનેાહર દર્શનવાળા ખની ભૂમિ ઉપર બેઠા. વિદ્યાધરા સહિત દેવ-દાનવના ગણાએ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા તથા કુસુમની વૃષ્ટિ કરી તેઓ પાતપેાતાનાં સ્થાનાએ ગયા. આ પ્રમાણે પેાતાના સ્વાભાવિક રૂપમાં આવ્યા પછી, ખીજેલા ( વિષ્ણુએ ) મહાપદ્મ રાજાને કહ્યું, “તું રાજ્યશ્રીને ચેગ્ય નથી. ” પછી મહાપદ્મના પુત્રને તેમણે કહ્યું, “ પિતાને કેદ કરીને ન્યાયપૂર્વક તું પ્રજાનું પાલન કર, અને ધર્મમાં આદરવાળા થા. ” પ્રજાએ એ પુત્રના રાજા તરીકે સ્વીકાર કર્યાં અને ભગવાન વિષ્ણુએ તેના ઉપર કૃપા કરી. નમુચિને વધ કરવા માંડ્યો; પણ સાધુસ ંઘે તેને બચાવી લીધેા. પછી તેને દેશવટા દેવામાં આળ્યે. વિષ્ણુ અણુગાર પણ એક લાખ વર્ષ સુધી તપ કરી, કર્માંરજ દૂર કરી કેવલજ્ઞાન તથા કેવલદનવાળા થયા અને નિર્વાણ પામ્યા. દેવ અને ગાન્ધર્વોના મુખેથી નીકળેલું વિષ્ણુકુમાર સંબંધી જે ગીત વિદ્યાધરાએ ધારણ કરી લીધું હતું તે મુખ્ય રાજકુલેામાં પ્રચલિત છે. જ્યારે હું શ્યામલીની સાથે રહેતા હતા ત્યારે તેણે પૂર્વકાળે શીખેલું તથા સસ સ્વરની તંત્રી ઉપર ગવાયેલું તે ગીત વીણાવાદનમાં કુશળ એવી તેની પાસેથી મેં ગ્રહણ કરી લીધું હતું. તે આ વિષ્ણુગીતક મેં તમને કહી બતાવ્યું છે. ( આ પ્રમાણે સભાજનાને મેં કહ્યું. ) ,, ગન્ધવ દત્તાનું પાણિગ્રહણ પછી મે' અને ગન્ધ દત્તાએ વીણાને સ્પર્શ કરીને ગાન્ધાર ગ્રામની મૂઈનાથી એક ચિત્તે ત્રણ સ્થાન અને ક્રિયાની શુદ્ધિપૂર્વક તથા તાલ, લય અને ગ્રહની સમતાપૂર્વક તે વિષ્ણુગ્ગીતિકા ગાઈ. ગીત પૂરું થતાં નાગરિકા એટલી ઊઠ્યા, “ અહા ! આ ગાન અને વાદન ખરેખર સમ અને સુકુમાર હતું. ” પછી સન્તાષથી પ્રસન્ન મુખવાળા શ્રેષ્ઠીએ આ બાબતના નિણૅય માટે નિયુક્ત થયેલા આચાયનિ પૂછ્યું, “ આ ગાન અને વાદન કેવું હતું ? ” તેઓએ ઉત્તર આપ્યા, “ આજે તમારી પુત્રીએ જે ગાયું તેનું જ આ બ્રાહ્મણે વાદન કર્યું, અને બ્રાહ્મણે વાદન કર્યું તે જ તમારી પુત્રીએ ગાયું. ” પછી અંદરની જનિકા દૂર કરવામાં આવી. નાગરિકા મેલ્યા. “ હવે સ્પર્ધા ચાલી ગઇ છે, નગરના ઉત્સવ પણ હવે બંધ પડ્યો છે, વીણાના વ્યાપાર હવે બંધ થયા છે, કારણ કે ગન્ધદત્તાને પતિ મળ્યો છે. ” આ પછી નારિકાની પરમ સત્કારથી પૂજા કરીને શ્રેષ્ઠીએ તેમને રજા આપી. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy