SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ શ્યામલી લંભક [ ૧૫૯ ] તથા વૈરાગ્યવાન એવા તે વિચરવા લાગ્યા. ઘણા કાળ પછી તે નોંધ્રુ–સુનદ ચારણશ્રમણા પાછા વિહાર કરતા કિન્નરગીત નગરમાં આવ્યા. જ્વલનવેગ વંદન કરવાને માટે નીકળ્યેા. સમૃદ્ધિની અનિત્યતા દર્શાવતા ચારણશ્રમણેાએ તેને ઉપદેશ આપ્યા, એટલે કામભેગા પ્રત્યે જેને નિવેદ થયા છે એવા તે પેાતાના નાના ભાઈને મેલાવીને કહેવા લાગ્યા કે, “હું વૈરાગ્યના માર્ગે ગયેલા હાઇને દીક્ષા લેવા ઇચ્છું છું; માટે તું પ્રસિવિદ્યા તેમજ રાજ્યને સ્વીકાર. એટલે અનિવેગે કહ્યું, “ તમારા કુમાર ( અંગારક ) ખાળક છે, માટે તમે કહેા છે તે ગ્રહણ કરવાનું મારે માટે ચેાગ્ય નથી. કુમાર પોતે તેની જે ઇચ્છા હોય તે ભલે સ્વીકારે.” પછી કુમારને એલાગ્યે અને પૂછ્યું, એટલે તેણે કહ્યું. “ મને મારી માતા કહે તે લઉં.” માતાએ કહ્યું, “ તુ પ્રજ્ઞષિવિદ્યા લે; જે વિદ્યામાં અધિક હાય છે તે જ ( વ્યવહારમાં ) રાજ્યના સ્વામી ગણાય. ,, આમ તેણે પોતાની માતાના ઉપદેશથી પ્રજ્ઞપ્તિ લીધી, એટલે અશનિવેગ રાજા થયા. હવે, વિમલાભા પહેલાંની જેમ, પ્રજા પાસેથી કર લેતી હતી, આથી પ્રજાજના રાજા પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “ દેવ ! અમે હવે સુપ્રભાદેવીને (રાણી તરીકેનુ) જેટલું કરીએ છીએ; અને વિમલાભા પણ અમારી પાસેથી કર માગે છે. બન્ને અમારે તા સ્વજના છે, માટે અમારે શુ કરવું તે કહેા. ” પછી રાજા અનિવેગે વિમલાભાને મેલાવીને કહ્યું, “ પ્રજાને હેરાન ન કરશે. ” એટલે તે ખાલી, “હુ પુત્રની માતા છું, માટે મને ભેટણાં કરવામાં આવે એ ચેાગ્ય છે ” વારવા છતાં પણ વિમલાભા પ્રજાને પીડતી હતી અને પેાતાના પુત્રને ચઢાવતી હતી. તેના પુત્ર પણ બલાત્કારે પેાતાને ઇચ્છા થાય તે વસ્તુના ભાગવટો કરતા હતા. એ પ્રમાણે વિરોધ વધતાં મારા પિતા અનેિવેગને પેાતાની વિદ્યાથી પરાજય કરીને તે ( સંગ્રામમાંથી) પાછે! આવ્યા. પેાતાના અભિષેક થયા પછી તે મને મેલાવીને કહેવા લાગ્યા, “ શ્યામલી! તું ચિન્તા કર્યા વગર રહે, તારા ભાઇની સમૃદ્ધિ ભાગવ, તને કાઇ પ્રકારના વાંધા નહીં આવે. ” મેં કહ્યું, “ દેવ ! સ્વજનાનાં હૃદયા હુંમેશાં અશુભની શ`કા કરે છે. સંગ્રામમાંથી પાછા વળેલા તમને તે મેં અક્ષત શરીરવાળા જોયા. પણ તમારી રજાથી મારા પિતાને પણ હું મળી લઉં. ” અંગારકે કહ્યું, “જા, જો ઇચ્છા થાય તેા અહીં આવજે. ” પછી પરિજન સહિત હું અષ્ટાપદ પર્વતની પાસે '' પડાવ નાખીને રહેલા મારા પિતાને મળી. 66 કેટલાક દિવસ પછી જિનન્દિરમાં અંગીરસ નામે ચારણ શ્રમણને વંદન કરીને મારા પિતાએ પૂછ્યું, ભગવન્ ! મને ફરીવાર રાજ્યલક્ષ્મી મળશે કે નહીં? હું સંયમ પાળવાને ચેાગ્ય થઇશ ? ” આવે! પ્રશ્ન રાજાએ પૂછતાં ચારણે કહ્યુ, “ અર્ચિમાલી રાજિષ મારા ધર્મ ભાઇ હતા, માટે કહું છું. હજી તારા પ્રત્રયાકાળ આન્યા નથી, તને ફરીવાર રાજ્ય મળશે. ” રાજાએ પૂછ્યું. “ ભગવન્ ! મને કેવી રીતે રાજ્યપ્રાપ્તિ થશે ? ” સાધુએ મને બતાવીને કહ્યું, “ આ શ્યામલી કન્યાના જે પતિ થશે "" :: ,, તેનાથી તને રાજ્યપ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy