SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૬ ] ત્યાં એક લતાગૃહમાં અતિશયશાલી તથા પ્રશસ્ત ધ્યાનમાં રહેલા સુસ્થિત નામે એક અણુગાર બેઠેલા હતા. આત્મઘાત કરવાની ઇચ્છાવાળા અને તેમને નહીં જોતા નર્દિષણ તેમની નજીકમાં ( ફ્રાંસેા ખાવા માટે) લતાપાશ આંધવા માંડ્યો. અનુક ંપાવાળા સાધુએ તેને વાર્યું કે, “ નર્દિષણ ! સાહસ ન કર. ” જેને શકા થઇ છે એવા નર્દિષેણે આસપાસ જોયું કે, “ મારા ગામમાંથી કેાઈ મારી પાછળ આવ્યુ હશે, જે આ રીતે મને અટકાવે છે. ’ પણુ કાઇને નહીં જોતાં તે ફરી પાછે લતાપાશ બાંધવા માંડ્યો, તા ફરી વાર પણ સાધુએ તેને વાર્યો. આથી શબ્દની દિશાના અણુસારે સાધુ એઠા હતા તે ભાગમાં એ ગયા અને વંદન કરીને બેઠા. પેાતાના નિયમમાં સુસ્થિત એવા સુસ્થિત અણુગારે તેને કહ્યું, “ શ્રાવક ! દુ:ખથી કંટાળેલા તું ધર્મ કર્યા સિવાય જ પરલેાકમાં જઈને કેવી રીતે સુખી થઈશ ? ” ન ંદિષેણે પૂછ્યું, “ પરલેાક છે એની ખાત્રી શી ? ધર્મ કરવાથી સુખ મળે છે એનું પ્રમાણ શું ? ” એટલે અવધિજ્ઞાનથી જેમણે વસ્તુએ પ્રકાશિત કરી છે એવા સાધુ કહેવા લાગ્યા, પ્રમાણ છે; સાંભળ— પરલાકના અને ધલના પ્રમાણુ વિષે સુમિત્રાની કથા << વસુદેવ–હિં ડી : : : પ્રથમ ખંડ: વારાણસીમાં હતશત્રુ રાજા હતા. તેને સુમિત્રા નામે પુત્રી હતી. તે નાની હતી ત્યારે એક વાર ગ્રીષ્મ ઋતુમાં મધ્યાહ્નકાળે જમીને સૂઇ રહી હતી. પાણીથી ભીંજાવેલા તાડના પંખાથી તેને પવન નાખવામાં આવતાં અને એ રીતે શીતલ જલકણના તેના ઉપર છંટકાવ થતાં તે નમા અરિહંતાણું’ એમ ખેલતી જાગી ગઇ. દાસીએએ તેને પૂછ્યું “ સ્વામિનિ ! તમે જેને નમસ્કાર કર્યો તે અરિહતા કેણુ છે? ” સુમિત્રાએ કહ્યું, “તેઓ કાણુ છે એ તે હું જાણતી નથી, પણ ચાક્કસ તેઓ નમસ્કાર કરવા લાયક છે.” પછી તેણે પેાતાની ધાત્રીને ખેલાવી અને કહ્યું, “ માતા ! તપાસ કરશ કે અરિહતા કાણુ છે ? ” ધાત્રી પૂછતાં પૂછતાં અરિહ ંતના શાસનમાં રત એવી સાધ્વીઓને મળી અને તેમને તે કુમારી પાસે લાવી. પૂછવામાં આવતાં સાધ્વીએએ કહ્યુ, “ ભરત-એરવત વર્ષમાં અને વિદેહ વર્ષમાં ધર્મ પ્રવર્તક તીર્થંકરાના જન્મ થાય છે. અત્યારે ભગવાન્ વિમલનાથનુ તીર્થં ચાલે છે. ” કુમારીએ કહ્યું. “ આજ મે જાગતી વખતે અરિહંતને નમસ્કાર કર્યા હતા. ” સાધ્વીએ મેલી, “ તે અરિહ ંતને કરેલા નમસ્કારના પ્રભાવથી જ આ રિદ્ધિ પ્રાપ્ત કરી છે; આથી પૂર્વની ભાવનાથી તે નમસ્કાર કર્યો હતા. ” કુમારીએ ‘ બરાબર છે ' એમ કહીને જિનાએ ઉપદેશેલે માર્ગ સ્વીકાર્યા અને જિનપ્રવચનમાં તે કુશળ થઈ. તે ઉમર લાયક થઇ એટલે પિતાએ તેને સ્વયંવર આપ્યા. પછી તેણે આ લેાકમાં તેમજ પરલેાકમાં સુખ પ્રાપ્ત કરાવનારી નીચે પ્રમાણેની ગીતિકા પિતા સમક્ષ નિવેદન કરી~~ Jain Education International किं नाम होज तं कम्मयं, बहुनिव्वेसणिज्जं अलञ्जणिजं च । पच्छाय होइ पच्छ (त्थ) यं, न य नासइ नङ्के सरीरयम्मि || For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy