SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૬ ] સાથે યંત્ર ઉપર બેઠા. એટલે કાકાસે કહ્યુ, “ તમને પશ્ચાત્તાપ થશે; તમે જરૂર પડી જશે. ” આમ કહીને તે પણુ યંત્ર ઉપર બેઠી. દારીએ ખેંચી, જેનાથી આકાશગમન થતું હતું તે ચત્રકીલિકા ( યાન્ત્રિક ખીલી-કળ ) દાખી. એટલે તેમે બધાં આકાશમાં ઊડ્યાં. આ પ્રમાણે ઊડતાં ઘણાં ચેાજના તેઓ વટાવી ગયાં, એટલે અત્યંત ભારને કારણે દોરીએ તૂટી ગઇ, યંત્ર બગડી ગયુ, કીલિકા પડી ગઇ અને ધીરે ધીરે તે વાહન ભૂમિ ઉપર આવ્યું. એટલે કાક્કાસે રાજાને કહ્યું, “ તમે ઘેાડીક વાર અહીં બેસા, એટલામાં હું તાલિનગરમાં જઈને યંત્ર સાંધવાનાં સાધના લઇ આવુ, ” એમ કહીને કાક્કાસ ગયા, એટલે મહાદેવી સાથે રાજા ત્યાં બેઠા. વસુદેવ-હિંડી : : : પ્રથમ ખ' : 66 પછી કાક્કાસે( નગરમાં ) સુતારના ઘેર જઈને વાંસી માગી. સુતારે જાણ્યુ કે, ‘આ કાઇ શિલ્પીના પુત્ર છે. ' પણ તેણે કહ્યું, “ મારે રાજાના રથ જલદી તૈયાર કરવાના છે, એટલે વાંસી આપી શકું એમ નથી. ” કાક્કાસે કહ્યુ, ‘લાવા, રથ હું તૈયાર કરી આપું. ” એટલે તેણે વાંસી આપી, અને કાાસે તે લીધી. સુતારનું ધ્યાન સહેજ બીજી તરફ હતુ, એટલામાં તે ઘડીક વારમાં કેાક્કાસે રથનાં એ પૈડાં જોડી દીધાં. આ જોઇને સુતાર વિસ્મય પામ્યા, અને તેણે ધાર્યું કે ‘ આ કાક્કાસ જ હાવા જોઇએ. ' એટલે તેણે કહ્યુ, “ ઘડી વાર ઊભા રહા, ઘરમાંથી ખીજી વાંસી હું લઈ આવું. તે લઇને તમે જજો. ” Jain Education International “ આમ કહીને તે સુતાર તેાલિનગરના કાકજ ધ રાજા પાસે ગયા અને મધી હકીકત કહી. રાજાએ કાક્કાસને મેલાવી મગાન્યા, અને તેના સત્કાર કર્યા. રાજાએ તેને પૂછ્યું, “ તમે ક્યાંથી આવે છે ? ” એટલે તેણે બધું કહ્યું. રાજા અમિત્રદમનને પણ દેવી સાથે તેડી લાવવામાં આન્ગેા. રાજાને કેદ કરીને દેવીને અંતઃપુરમાં દાખલ કરવામાં આવી. કાકજ ઘે કાકાસને આજ્ઞા આપી, “હવે તું કુમારને શિખવ. ” કક્કાસે કહ્યું, “ કુમારને આ વિદ્યાનું શું કામ છે ? ” આમ વારવા છતાં રાજાએ તેના ઉપર ખળજખરી કરતાં તે શિખવવા લાગ્યા. પછી તેણે એ ઘાટક-યંત્રા ( ઊડતા ઘેાડા) બનાવ્યાં, અને આકાશગમનને માટે સજ્જ કર્યો. પણ કાકઘ રાજાના બે પુત્ર પેાતાના ગુરુ ઊંઘી ગયા તે વખતે એ યંત્ર-ઘાટક ઉપર એઠા અને તે મંત્રાને દબાવતાં તેઓ આકાશમાં ઊડ્યા. કાક્કાસ જાગ્યા, એટલે તેણે પૂછ્યું, “ કુમારા કયાં ગયા? ” માણસાએ કહ્યું કે, “ તે યંત્ર ઉપર બેસીને ગયા. એટલે કાકાસ ખેલ્યા, “ અહા ! અકાર્ય થયું. જરૂર તેએ નાશ પામશે; કારણ કે પાછા વળવાની કળ તેએ જાણતા નથી. ” રાજાએ આ સાંભળ્યુ અને પૂછ્યું કે, “ કુમારે કયાં ગયા ? ” કાઢ્ઢાસે જવાબ આપ્યા . “ તેએ ઘેાડા લઇને ગયા છે. ” આથી રાષ પામેલા રાજાએ કાષ્ટાસના વધ કરવાની આજ્ઞા આપી. એક કુમારે કાકાસને આ ખબર આપી. આ વચન સાંભળીને કેાક્કાસે ચક્રયન્ત્ર સજ્જ કર્યું. તેણે કુમારીને કહ્યુ કે, “ તમે 66 "" For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy