________________
૧૮
સુરચંદ વ્હારાને રાજમાન અને સંધમાન અને સંપાદાન થયાં હતા અને ભાવનગરના સમગ્ર સધના તેઓ નાયક બન્યા હતા.
સુરચંદ વહેારાના સ્વર્ગવાસ પછી જ્યેષ્ટ પૂત્ર જશરાજ બ્હારા, લઘુ પૂત્ર ઝવેરચંદ વ્હારા અને ભ્રાતા ભાવનગરના સધની અગ્ર પદવી પર આવ્યા હતા. તેઓ બંનેમાં ઉત્તમ પ્રકારના ભાતૃભાવ હતા. શ્રાવક જન્મની સાર્થકતા કરવાને તેમણે અનેક પ્રકારનાં ધર્મકાર્યો કર્યો હતાં અને જૈન ધર્મના ઉદ્યોતમાં અતિશય વૃદ્ધિ કરી હતી. વારા હઠીસંગભાઇની માતાનુ નામ લાધીબાઈ હતુ. જે વિખ્યાત કુટુંબવાળા શાં. કલ્યાણજી તેજશીનાં પુત્રી થતાં હતાં. તેમના ઉદરથી ત્રણ પુત્રીઓ ઉપર શેઠ હઠીસગભાઈના જન્મ થયા હતા. માતાપિતાના લાડમાં ઉછરેલા વારા હડીસ’ગભાઇએ પિતાના આશ્રય નીચે રહી ગુજરાતી ભાષાનું સામાન્ય જ્ઞાન મેળવી તેમણે પોતાની વેપાર વિદ્યા ઉપર સારૂં ધ્યાન આપ્યું હતું. પરંપરાથી ધર્મના સ ંસ્કાર પામેલા હોવાથી તેમજ શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મને માનનારા પોતાના કુટુંબના સહવાસથી શેઠ હઠીસગભાઇ પણ દેવ, ગુરૂધર્મ પ્રત્યે સારા પ્રેમ ધરાવે છે, અને તે સાથે વેપાર કળાની સારી તાલીમ લઇ પોતાની પેઢીના સર્વ કાર્યમાં સારી પ્રવિણતા પણ સંપાદન કરેલ
છે.
તેને વળાના મેતા
વેારા હઠીસગભાઇને તેમનાં એક પ્રથમનાં પત્નિ સ્વર્ગવાસી ઝુલીમા કે જેએ ભાવનગરના શેઠ ભાણુજી ભીમજીનાં પુત્રી હતાં. તેને હરકાર નામે એક પુત્રી છે. કુટુંબમાં શેઠ ગુલાખચંદ જીવાભાઈના જ્યેષ્ટ પુત્ર દુર્લભજી વેરે આપેલાં છે. પુત્રીઓ અને બે પુત્ર છે, મોટી પુત્રોનું નામ વિજ્રકાર અને પુત્રીઓ છે. અને પુત્રનું નામ પ્રભુદાસ વગેરે બે પુત્રા છે. મોતીને કંઇપણુ ફરજંદ નથી.
નાની પુત્રીનું નામ હાલની એ સ્ત્રીઓ
તેમને હાલ ચાર રંભા વગેરે ચાર દીવાળી તથા
શેઠ હડીસંગભાઇ જ્યારે યોગ્ય વયમાં આવ્યા, ત્યારે તેમના તરફથી જૈન ધર્મને ઉદ્યોત કરનારાં ઘણા કાર્યો થયેલાં છે. તેમનું કુટુંબ ભાવનગરના જૈન સંધમાં જે ધર્મ અનેયાત્રાઓ. વિખ્યાતિ પામેલું છે, તેનું કારણ પણ તેમની ધાર્મિક પ્રવૃત્તીજ છે, આ ભારત વર્ષના ધણા ભાગમાં સંવેગી સાધુઓને મેટા પરિવાર મુનિરાજશ્રી બુટેરાયજી મહારાજ્વી શરૂ થયેલા છે. તેમના પિરવારમાં વિખ્યાત થઇ ગયેલા ગણિ મૂળચંદજી મહારાજ સંવત ૧૯૦૮ની સાલમાં ભાવનગર પધાર્યાં હતા તે વખતે તેમણે šારા શેરીમાં આવેલા એક વિશાળ ભાગમાં ઉતરી પોતાના વ્યાખ્યાનના સારા લાભ જ્હારા કુટુંબને આપ્યા હતા અને સ્વવાસી નિતિવિજ્યજી મહારાજના દિક્ષા મહાત્સવ પણ એ કુટુંબના આત્રપણા નીચે થયા હતા. તે પછી સંવત ૧૯૧૪ના વર્ષમાં મુનિરાજશ્રી નૃદ્ધિચંદ્રજી મહારાજ પંજાબમાંથી આવેલા હતા અને તેમના ઉપદેશના મહાનલાલ ભાવનગરની જૈન પ્રજાને મળ્યા હતા જે લાભ શેઠ ડીસંગભાઇના કુટુંબે ધણા ચાતુર્માંસ સુધી લીધા હતા. મુનિરાજ વૃદ્ધિચદ્રજી મહારાજના ઊપદેશથી શેઠ હઠીસંગભાઇનાં વડીલ માતુશ્રી તરફથી રૂપાનુ ઘેાડીયાપારણું કરાવી શ્રીસંધમાં મૂકવામાં આવ્યું છે, જે પ્રતિવષે વીરપ્રભુના જન્મોત્સવ વખતે તેના સારા ઊપયાગ થાય છે.
શેઠ હઠીસંગભાઇ સ્વતંત્ર થયા પછી તેમણે ધાર્મિક યાત્રામાં પોતાની લક્ષ્મીના સારા સદુપયોગ કરેલા છે તેમના કાકા જસરાજ વ્હેારાના પુત્ર અમરચંદભાઈ કે જે તેમના વડીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org