________________
૧૦૮
શ્રાદ્ધ ગુણ વિવરણ.
(
हस्तौ दान विवर्जितौ श्रुतिपुटौ सारखतको हिणौ, चाबुञ्चितवित्तपूर्णमुदरं गर्वेण तुडगं शिरः । चः साधुविलोकनेन रहितं पादौ न तीर्थाध्वगौ, भ्रातः कुक्कर मुञ्च मुञ्च सहसा निन्द्यस्य निन्द्यं वपुः ॥४॥ | " अधिकारात्रि निर्मासैर्मागपत्या त्रिनिर्दिनैः । शीघ्रं नरकवाञ्च्छा चेत् दिनमेकं पुरोहितः ॥ २ ॥ दश शूनासमश्चक्री, दश चक्रिसमो द्विजः । વા દિનસમા વેસ્યા, રૂા વેશ્યાસમ: નૃપ; ॥ ૬॥ ”
શબ્દા:— દાનથી રહિત બે હાથ, શાસ્રદ્નેહી એ કાન, રૂસવતથી લુંટેલા દ્રવ્યે ભરેલુ પેટ, અહંકારથી ઉંચુ' થયેલુ મસ્તક, સાધુના દર્શનથી પરાક્ર્મુખ નેત્રા, અને તીર્થ તરફ ગમન નહીં કરનાર પગ એવા આ હારા નિંઢનીકમાં પણ નિંદનીક શરીરના એકદમ ત્યાગ કર ॥ ૪ ॥ ” ત્રણ મહીનાના અધિકાર ભોગવવાથી અને ત્રણ દિવસ મહનું અધ્યક્ષપણુ કરવાથી દુર્ગાત થાય છે. જો આથી પણ શીઘ્ર નર્કમાં જવું હોય તે એક દિવસ પુરોહિત થા. ॥ ૫ ॥ દશ કસાઇ સમાન એક કુંભાર, દશ કુંભાર સમાન એક લાલ, દશ કલાલ સમાન એક વેસ્યા, અને દુશ વેશ્યા સમાન એક રાજા ગણાય છે. ॥ ૬ ॥ વળી કહ્યું છે કે—
कर्त्तव्यं न कर्त्तव्यं प्राणैः कण्ठगतैरपि ।
ર્તવ્યમય વર્ણવ્યું, પ્રાણૈ:
શનૈષિ॥૩॥ ”
શબ્દા... કં સુધી પ્રાણ આવે તાપણ જે કરવા ચેાગ્ય નથી તે કરવુ નહીં અને ક’૪ સુધી પ્રાણ આવે તા પણ જે કરવા યોગ્ય છે, તે કરવુજ જોઇએ. ॥ ૭ ॥”
ભાવા—પ્રાણિએ હમેશાં પેાતાના કર્ત્તવ્યના વિચાર કરવા યાગ્ય છે. જેમ અન્યસ્થિત ચિત્તે સ્થાનનિર્ણય કર્યો શિવાય ગતિ કરનાર કરતાં, સ્થાનના નિર્ણય કરી તે તરફ ગતિ કરનાર માણસ પેાતાના ઇચ્છિત સ્થાનને જલદી મેળવી શકે છે. તેવીજ રીતે હું કાણુ, મારે શું કર્ત્તવ્ય છે, દેશ કાલ કયા છે. સાનુકૂળ કે પ્રતિકૂળ કાણુ છે, તથા મહારૂ કત્તવ્ય શું છે, મહારૂ કુળ અને જાતિ કેવી છે, કયું કાર્ય કરવાથી મહારા આત્માને લાભ થશે ઇત્યાદિ ખાળતાના વિચાર કરી પેાતાનું કર્ત્તવ્ય નક્કી કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org