________________
षष्ठ गुण वर्णन.
છે. આ નુક્રમથી આવેલા કેઇને પણ અવર્ણવાદનહીં બોલવા આ જ રૂપ છઠા ગુણને વર્ણવે છે.
1
2
સાવલીના – અવર્ણ એટલે નિંદા, તેને બોલવાના સ્વભાવવાળે પુરૂષ અવર્ણવાદી કહેવાય છે. તેવા અવર્ણવાદને કોઈ પણ ઠેકાણે બેલનાર નહાય, અર્થાત્ જઘન્ય, મધ્યમ અને ઉત્તમભેદવાળા પ્રાણીઓને પણ અપવાદ બોલનાર ન હોય, કેમકે બીજાને અવણવાદ બોલવામાં ઘણુ દેષ રહેલા છે. તેને માટે કહ્યું છે કે–
" परपरिनवपरिवादादात्मोकर्षाच्च बध्यते कर्म । नीचै गोत्रं प्रतिनवमनेकनवको टिदुर्मोचम् ॥१॥"
શબ્દાર્થ–“બીજાને પરાભવ તથા અપવાદ અને પિતાને ઉકર્ષ કરવાથી પ્રએક ભવમાં અનેકભવ કેટીથી પણ છુટી ન શકે તેવું નીચ ગોત્રકર્મ બંધાય છે.”
પિતાની પ્રશંસા, બીજાની નિદા, મહાન પુરૂષના ગુણને વિષે મત્સર અને સંબંધ વગર બોલવું એ સર્વ આત્માને નીચે પાડે છે. બીજાને અવર્ણવાદ કરવાથી ખર, નિંદા કરનાર શ્વાન, પરનું ખાનાર કૃમિ અને બીજાના ઉપર દ્વેષ રાખનાર કીડી પણે ઉત્પન્ન થાય છે. પરના અછતા અથવા તે છતા પણ દે કહેવાથી અને સાંભળવાથી કંઈ પણ ગુણ થતું નથી, પણ કહેનાર ઉપર વેર વધે છે, અને સાંભળનારની અત્યંત કુબુદ્ધિ થાય છે. ઉત્તમ પુરૂષની મતિ દૂષણને પ્રાપ્ત થતી નથી, અર્થાત દૂષણ તરફ લક્ષ આપતી નથી. મધ્યમ પુરૂષની મતિ દૂષણને સ્પર્શ કરે છે, પરંતુ દૂષણને પ્રગટ કરતી નથી. અધમ પુરૂષ દૂષણ જોઈ બીજા પાસે પ્રગટ કરે છે. અને અધમાધમ પુરૂષ તે દુષણ જોઈ એકદમ બૂમ પાડી ઉઠે છે. પિતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org