SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. રંગોનું ધ્યાન અને સ્વભાવ-પરિવર્તન ૧૦ અંધકારના રંગે લક્ષ્મી પાસે જઈને કહ્યું : અમને સાથ-સહકાર આપો.' લક્ષ્મીએ પૂછ્યું : ‘તમને પ્રિય કોણ છે?” અંધકારના રંગે કહ્યું : ૦ ખુદ્દો સાહસિઓ નરો ૦ નિસ્યંસો અઈિંદિઓ ૦ ગેહી પઓસે ય સમે ૦ પમત્તે રસલોલુએ ૦ બેંકે ટૂંકસમાયરે ૦ મિચ્છદિદ્ઘિ અારિએ ૦ ઉપ્પાલગ દુટ્ઠવાઈ ૦ તેણે યાવિ યુ મચ્છરી. લક્ષ્મીએ કહ્યું : ‘આવીશ પણ હું આંગણે રહીશ, ભીતર નહિ આવું. પરિણામે મનની અશાંતિ. ૨ ૦ પ્રકાશના રંગે લક્ષ્મી પાસે જઈને કહ્યું : “અમને સાથન્સહકાર આપો. લક્ષ્મીએ પૂછ્યું : ‘તમને શું પ્રિય છે? પ્રકાશના રંગે કહ્યું: ૦ નીયાવિત્તી અચવલે ૦ અમાઈ અકુઊહલે ૦ પિયધમ્મે દઢધમ્મે ૦ પયણૂકોમાણે ય ૦ પસંતચિત્તે દંતપ્પા ઉવસંતે જિઇદિએ ૭ તેહા પયણુવાઈ ય ૦ વજજભીરૂ હિએસએ લક્ષ્મીએ કહ્યું : ‘હું જરૂર આવીશ અને ભીતર રહીશ.' પરિણામે મનની શાંતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy