________________
૫. વ્યક્તિત્વનું જે રૂપાંતરણ કરે છે [૧]
૧ ૦ વ્યક્તિ બદલવા ચાહે છે: વ્યક્તિત્વનાં ત્રણ અંગ:
ભાવ, વિચાર, વ્યવહાર
શુદ્ધિ, નિયંત્રણ, નિયંત્રણ ૨ ૦ શુદ્ધિની મહત્વપૂર્ણ પ્રક્રિયા-લેશ્યા કે ભાવકેન્દ્ર પર જાગવું. ૩ ૦ ભાવકેન્દ્ર અંતર અને બાહ્ય બંનેથી પ્રભાવિત છે. ૪ ૦ ખરાબના નિયંત્રણથી બાહ્ય તત્ત્વ લેશ્યાને પ્રભાવિત નથી કરતાં ત્યારે
ભાવકેન્દ્ર શક્તિશાળી બનીને ભીતરથી આવનારા ખરાબ સ્રાવો કે
વિપાકોને નિષ્ક્રિય બનાવીને બહાર ફેંકવામાં સમર્થ થાય છે. ૫ ૦ અશુદ્ધ ભાવ
શુદ્ધ ભાવ ૦ કૃષ્ણ – અજિતેન્દ્રિય
પા– જિતેન્દ્રિય ૦ કૃષ્ણ – ચપલતા
તૈજસ–સ્થિરતા ૦ કૃષ્ણ – મનની અશાંતિ પા–મનની શાંતિ. ૦ નીલ-રસલોલુપતા
પદ્મ– રસવિજય ૦ કાપોત–વકતા
તૈજસ – સરળતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org