SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. સારા-ખરાબનું નિયંત્રણ-કક્ષ ૧ ૦ આપણે કિયાને જોઈએ છીએ – ક્રોધનાં લક્ષણ જોઈએ છીએ. ૦ ભાવને નથી જોતા – ક્રોધને નથી જોતા. ૦ લેગ્યા સુધી પહોંચી ભાવને જોઈએ છીએ, તરંગોને નથી જોતા. ૦ અધ્યવસાય સુધી પહોંચી, તરંગોને જોઈએ છીએ, જળને નહિ. ૦ અતિસૂક્ષ્મ શરીર સુધી પહોંચીને, જળને પણ જોઈએ છીએ. ૦ જલમાં તરંગ: તરંગનું સઘનરૂપ ભાવ અને ભાવનું સઘનરૂપ ક્રિયા. ૨ ૦ કષાય મંદ-મોળા કેમ થાય? બાહ્યસંગમુક્તિથી. ૩ ૦ શરીરની વ્યવસ્થાને મિત્ર બનાવી લેવી – ૦ સારા આચારની ટેવ પાડીએ. નુકસાનકારક જોઈએ. ૦ નવી ટેવ જડ ન નાખે ત્યાં સુધી અપવાદ ન કરવો. ૦ ટેવને બળ આપનાર મનોયોગોથી લાભ લઈએ. ૦ અભ્યાસ દ્વારા ચેષ્ટાને જીવિત રાખીએ. ૪૦. નિશ્ચયની અપેક્ષાએ આદતનું મહત્ત્વ અધિક. ૫ ૦ સારા જીવનની પહેલી શરત: આત્મ-નિયંત્રણ. આત્મ-નિયંત્રણની પહેલી શરત: ઉપવાસ. ૬ ૦ મૌલિક ઇચ્છાઓ તેના ઉપર ફાલે છે. જટિલ ઇચ્છાઓ તેના ઉપર ફાલે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy