________________
૩. સારા-ખરાબનું નિયંત્રણ-કક્ષ
૧ ૦ આપણે કિયાને જોઈએ છીએ – ક્રોધનાં લક્ષણ જોઈએ છીએ.
૦ ભાવને નથી જોતા – ક્રોધને નથી જોતા. ૦ લેગ્યા સુધી પહોંચી ભાવને જોઈએ છીએ, તરંગોને નથી જોતા. ૦ અધ્યવસાય સુધી પહોંચી, તરંગોને જોઈએ છીએ, જળને નહિ. ૦ અતિસૂક્ષ્મ શરીર સુધી પહોંચીને, જળને પણ જોઈએ છીએ.
૦ જલમાં તરંગ: તરંગનું સઘનરૂપ ભાવ અને ભાવનું સઘનરૂપ ક્રિયા. ૨ ૦ કષાય મંદ-મોળા કેમ થાય? બાહ્યસંગમુક્તિથી. ૩ ૦ શરીરની વ્યવસ્થાને મિત્ર બનાવી લેવી –
૦ સારા આચારની ટેવ પાડીએ. નુકસાનકારક જોઈએ. ૦ નવી ટેવ જડ ન નાખે ત્યાં સુધી અપવાદ ન કરવો. ૦ ટેવને બળ આપનાર મનોયોગોથી લાભ લઈએ.
૦ અભ્યાસ દ્વારા ચેષ્ટાને જીવિત રાખીએ. ૪૦. નિશ્ચયની અપેક્ષાએ આદતનું મહત્ત્વ અધિક. ૫ ૦ સારા જીવનની પહેલી શરત: આત્મ-નિયંત્રણ.
આત્મ-નિયંત્રણની પહેલી શરત: ઉપવાસ. ૬ ૦ મૌલિક ઇચ્છાઓ તેના ઉપર ફાલે છે.
જટિલ ઇચ્છાઓ તેના ઉપર ફાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org