SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. વ્યક્તિત્વની ભૂહરચના : આત્મા અને શરીરનું મિલનબિંદુ ૧ ૦ આત્મા અને શરીર બે તત્ત્વ છે. ૨ ૦ તેમનો સંબંધ શું છે? ક્યાંથી તે શરૂ થાય છે? કેન્દ્રમાં આત્મા, પરિ ધિમાં કયાયતંત્ર કે જે અતિસૂક્ષ્મ શરીરનો મજબૂત મોરચો બનાવીને બેઠું છે. શક્તિ-તંત્ર કે જે પ્રાણ-વિદ્યુતને પ્રવાહિત કરે છે. ૦ ચૈતન્યનાં સ્પંદન: અધ્યવસાય તંત્ર. શેયાત્મક, રાગાત્મક, દ્રષાત્મક. ૩૦ અહીં સુધી સ્થૂળ શરીર સાથે કોઈ સંબંધ નથી. અધ્યવસાયનો સંબંધ સૂમ અને અતિસૂક્ષ્મ શરીરથી, તે વનસ્પતિ આદિમાં પણ. ૪ ૦ અધ્યવસાયનાં સ્પંદન સ્થૂળ શરીરચિત્તતંત્ર અને મસ્તિષ્કની સાથે સંબંધ બાંધે છે અને વેશ્યાતંત્ર કે ભાવતંત્ર અને રંગની પરમાણુ ગ્રન્થિ ઓને પ્રભાવિત કરે છે. ૦ કિયા-તંત્ર: મન, વચન, શરીર. નાડી-તંત્રને પ્રભાવિત કરીને મન, વચન અને શરીરની ક્રિયાનું સંચાલન કરે છે. ૦ તૈજસ શરીરથી રંગ દેખાવા શરૂ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy