________________
૨. વ્યક્તિત્વની ભૂહરચના : આત્મા અને શરીરનું મિલનબિંદુ
૧ ૦ આત્મા અને શરીર બે તત્ત્વ છે. ૨ ૦ તેમનો સંબંધ શું છે? ક્યાંથી તે શરૂ થાય છે? કેન્દ્રમાં આત્મા, પરિ
ધિમાં કયાયતંત્ર કે જે અતિસૂક્ષ્મ શરીરનો મજબૂત મોરચો બનાવીને
બેઠું છે. શક્તિ-તંત્ર કે જે પ્રાણ-વિદ્યુતને પ્રવાહિત કરે છે. ૦ ચૈતન્યનાં સ્પંદન: અધ્યવસાય તંત્ર.
શેયાત્મક, રાગાત્મક, દ્રષાત્મક. ૩૦ અહીં સુધી સ્થૂળ શરીર સાથે કોઈ સંબંધ નથી. અધ્યવસાયનો સંબંધ
સૂમ અને અતિસૂક્ષ્મ શરીરથી, તે વનસ્પતિ આદિમાં પણ. ૪ ૦ અધ્યવસાયનાં સ્પંદન સ્થૂળ શરીરચિત્તતંત્ર અને મસ્તિષ્કની સાથે
સંબંધ બાંધે છે અને વેશ્યાતંત્ર કે ભાવતંત્ર અને રંગની પરમાણુ ગ્રન્થિ
ઓને પ્રભાવિત કરે છે. ૦ કિયા-તંત્ર: મન, વચન, શરીર.
નાડી-તંત્રને પ્રભાવિત કરીને મન, વચન અને શરીરની ક્રિયાનું સંચાલન
કરે છે. ૦ તૈજસ શરીરથી રંગ દેખાવા શરૂ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org