________________
૭. લેશ્યા : એક વિધિ સારવારની
૧ ૦ જીવનની બે બાજુ ભાવ અને વિચાર
૨ ૦ કષાય-સંબદ્ધ ભાવ અને વિચાર આવેગ ઉત્પન્ન કરે છે. જ્ઞાન-સંબદ્ધ ભાવ અને વિચારથી ચૈતન્યની ધારા પ્રવાહિત થાય છે.
૩૦ આધ્યાત્મિક સ્વાસ્થ્ય એટલે મૂર્છાની સમાપ્તિ
૦ માનસિક સ્વાસ્થ્ય એટલે મનની દુર્બળતાની સમાપ્તિ. ૦ શારીરિક સ્વાસ્થ્ય એટલે દૂષિત ભાવોથી ઉત્પન્ન વિષયોનું નિસ્સરણ. ૪ ૦ રંગ-ધ્યાન અને મંત્ર-પ્રયોગથી ભાવ-પરિવર્તન કરી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org