________________
૪. આભામંડળ
૧ ૦ ધ્યાનનો ઉદ્દેશ:
શક્તિ, ચેતના અને આનંદસંપન્ન વ્યક્તિત્વનું નિર્માણ. ૨ ૦ પ્રાણ-શક્તિના પ્રવાહના બે માર્ગ :
કામ અને જ્ઞાન.
પહેલો પ્રાકૃતિક. બીજો સાધના-લભ- માણસ અને પશુની ભેદરેખાનું
આ બિન્દુ છે. ૩ ૦ નવા માર્ગ ખોલો.
કામ કે રાગનું દમન ન કરો,
ચેતનાનો અનુભવ કરો. ૪ ૦ કામનું રૂપાંતરણ નહિ, ઉ.નું માર્ગનતરણ કરીએ. ન ભોગ, ન દમન,
પરંતુ રેચન કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org