________________
૩. તાણુ અને ધ્યાન [૨]
૧ ૦ તાણનું – તનાવનું આદિબિન્દુ રાગ, લોભ કે પ્રિયતાની ગ્રન્થિ.
૨૦ પ્રિયનો વિયોગ ન થાય — આ બિન્દુ છે જ્યાંથી ભય અને આર્તધ્યાનનો
-
આરંભ થાય છે.
૩૦ પ્રિયતાથી દ્વેષ, દ્વેષથી માન અને માનથી ક્રોધનો જન્મ થાય છે.
૪ ૦ તાણથી બચવા માટે જ્ઞાતા — દ્રષ્ટાભાવનો અભ્યાસ.
૫ ૦ ચેતનાનો કૂવો ખોદીએ અને શોધીએ કર્યાં છે ચૈતન્ય અને કયાં છે આત્મા?
૬ ૦ સ્વ-સંમોહન કે ભાવનાનો પ્રયોગ કરીએ.
૭૦ કાયોત્સર્ગનો અભ્યાસ કરીએ, ભાવોને બદલીએ, લેશ્યાઓનું વિશોધન કરીએ
૮ ૦ ક્રોધ, ભય આદિનું દમન ન કરીએ, નિર્જરા કરીએ, રેચન કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org