________________
સ્વકાય સ્થિતિ
પર્યાપ્તા અને અપર્યાપ્તા : જીવાત્માની શક્તિ તે પર્યાપ્તા. આહારાદિ ગ્રહણ કરવા અને તેના પરિણામ રૂપ પમાડવામાં કારણભૂત શક્તિ. પુદ્ગલોના આલંબનથી આત્મશક્તિ પ્રગટે છે. અપર્યાપ્તા જે જીવો પર્યાપ્તિ પૂર્ણ કર્યા વગર મરણ પામે તે અપર્યાપ્ત જીવો છે. પર્યાપ્તિ ૬ છે. આહાર, શરીર, ઇંદ્રિય ભાષા, શ્વાસોશ્વાસ, મન.
બંધ : જીવ સાથે ક્ષીર-નીર જેવો સંબંધ થવો તે બંધ કહેવાય છે. શુભા શુભ કર્મબંધથી જીવ સુખ દુઃખ પામે છે.
પ્રકૃતિબંધઃ કર્મનો સ્વભાવ સ્થિતિ બંધઃ કર્મોના કાળનો નિશ્ચય પ્રદેશ બંધ કર્મ દલિકોનો સંગ્રહ રસ બંધ શુભ શુભ કર્મબંધની તીવ્રતા - મંદ પણાની સ્થિતિ. સંદર્ભઃ નવતત્ત્વ સાર્થ, જીવ વિચાર સાથે, કર્મગ્રંથ ભા. ૧ થી ૬.
૧૮૪
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org