________________
લગી જિન ધર્મ ઉપરિ અથિર થિર કીજઇ - સુથૈયુ.૪. અનેક ધર્મ કર્તક કરીત શાસનઉન્નતિ કરણ - પ્રભાવના. ૫. એ પાંચ ભૂષણ. મિથ્યાત્વ, કદાગ્રહ નિવૃત્તિ - ઉપસમ ૧, અત્યંત મોક્ષ વાંછા - સંવેગ ૨, નારકાદિ મહા દુઃખ વિષઈ મન ઉદ્વેગો - નિર્વેદ ૩, મિથ્યાત્વ લગી એ બાપુડાઉં, દુઃખ, પામસ્યઈ કોઈનુંપ્રકાર છઇ જિણિ સમ્યકત્ત્વ લિયૐ ઈસી પરિપરદુ:ખફેડણ વાંછા - અનુકંપા ૪, વીતરાગ ભાષિત જીવાદિ પદાર્થ છઈ ઈસી બુદ્ધિ - આસ્તિકય ૫. એ સમ્યકત્ત્વના પાંચ લક્ષણ. હાથ જોડણ સિર નામન પુષ્પાદિ પૂજન (પુષ્કાદિ પૂજન) એ વંદિન૧. વનિ કરી ગુણ સ્તુતિ કરણ-નમસ્કાર ૨. આદર પૂર્વક ભોજન, સ્થાનાદિ-દાન ૩. વારેવારે દિયતો-અનુપ્રદાન ૪. કુશલ છૐ હનઈ ઈત્યાદિ સ્નેહપૂર્વક પુછઇ સો-આલાપ ૫. વલી વલી પૂછશું તોસંલાપ ૬. મિથ્યાત્વ દેવતા, મિથ્યાત્વની દર્શની, મિથ્યાદષ્ટિ પ્રીત અહનું પ્રતિમા ઈહનઇ વિષઈ પૂર્વોક્ત છ બોલ ન કરણા એ ષટુ પ્રકાર જયણા. નગરાદિ સ્વામી રાજા પરાણઈ કરાવશું તો – રાજ્યાભિયોગેણં ૧. દુષ્ટ મિત્ર, સ્વજન, સંબંધિ, બાંધવ, મિલિ કરી માંડઇ કરાવઈ સો ગણાભિયોગેણં ૨. પરાક્રમ, ઐશ્વર્યવંતિ હવિ કરી કરાવઈ સો બલાભિયોગેણે ૩. દુષ્ટ મિથ્યાદષ્ટિ દેવતા કારાવ સો દેવાભિયોગેણે ૪. માતૃ પિતૃ પ્રમુખ ગુરુ પરાણઈ કરાવઈ સો ગુસનિગ્રહણ ૫. કહી વાર કાંતાર અટવીમાંહિ પડિઉં, અથવા નિર્વહી નસકઇ આજિવિકા નિમિત્ત મિથ્યાત્ત્વની સેવા કરઈવિસુવિતિ કંતારણે ૬. અપવાદ પદિ એ આગાર છ છીંડી જાણિવી. ધર્મકલ્પદ્રુમ ફલતો દિયઇ જઈ સમ્યક્ત્વ મૂલ દઢ હવઇ. ૧. ધર્મનગર પ્રદેશ તઉં જો સમ્યક્ત્વ દ્વાર હોવઇં. ૨. યતિ શ્રાવક વ્રત ધવલ ગૃહતો છાંદૐ જો સમ્યક્ત્વ પીઠ વધુ નિશ્ચલ હોઇ.૩. મૂલગુણ ઉત્તરગુણ નિર્મલરત્ન તેહ તણો નિધાન સમ્યકત્વ.૪. ચરણ સપ્તતિકા પ્રધાન ભવ્ય લોકનઈ સમ્યકત્વ મહાપૃથ્વી આધાર. ૫. સભ્ય જ્ઞાન,
૧૭૬
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org