________________
નારકી નઈ જઈ કર્મ ન બાંધઈ સીજઇ સમેઇ એ
વૈક્રિય શરીર, આહારક શરીર, એ બે વર્જી ૨૨ હુઇ, અનિવૃત્તિ બાદર હાસ્ટ પર્ક ટાલી બીજી સોલ હુઇં. સુક્ષ્મ સંપરાય ગુણઠાણઈ ત્રિવેદ અનઈ સંજલનો ક્રોધ, માન, માયા પ્રકૃત્તિ ટાલી ૧૦ હોઈ, ઉપશાંત મોહૈ અંતઇ ક્ષીણ મોહૈ અનઈ સંકલનનો લોભ ટાળી ૯ ઇ. સંજોગિ ગુણઠાંણઈ સાત (૭) હુઇ. અદારિક, અદારિક મિશ્ર, કાર્મણ, સત્યમન, અસત્ય મૃષામન, સત્ય વચન, અસત્ય મૃષા વચન, એ સાત યોગ હુંછે. બીજા એકઈં કર્મબંધના કારણ ન હુઇં. તેહ ભણી એક સાતા વેદનીય એકઈ સમઈ બાંધ્યું. બીજે સમયે વે, ત્રીજઇ સમે છે એહ બંધ બાંધછે. અયોગિ ગુણઠાંણઈ કોઈ કર્મ ન બાંધશું. તેહ ભણી એક કર્મબંધનું કારણ ન હુઇ. નારકી નઈ અદારિક, અદારિક મિશ્રર, આહારક, આહારક મિશ્ર, પુરુષવેદ, સ્ત્રીવેદ૬, એ છ પ્રકૃત્તિ ટાળી, એકાંવન પ્રકૃત્તિ કર્મબંધના હેતુ હુઇ. સાસ્વાદન ગુણઠાંણદં પાંચ મિથ્યાત્વ ટાલી બીજી ૪૬ હુઇં. મિશ્ર ગુણઠાંણઇં આરિ અનંતાનુબંધિ, વૈક્રિય મિશ્ર, કાર્મણ એ છે ટાળી બીજાં ૪૦ કર્મબંધના કારણ હુઇં. અવિરતિ ગુણઠાંણે વૈક્રિ૧, કાર્પણ, યોગ સહિત એવં ૪૨ હુઇ. દેવનેં મિથ્યાત્વ ગુણઠાંણશું આદારિક મિશ્ર, આહારક મિશ્ર’ એ આરિ અને વેદ નપુંશક ટાળી બીજા પર કર્મબંધના કારણ હુઇ. સાસ્વાદન ગુણઠાંણદં પાંચ મિથ્યાત્વ ટાળી બીજા ૪૭ હુઇ. મિશ્ર ગુણઠાંણઈ ઐરિ અનંતાનુબંધિયા, વૈક્રિય મિશ્ર, કાર્પણ યોગ એ છ વર્જી બીજા ૪૧ કર્મબંધના કારણ હુઇ. અવિરતિ ગુણઠાંણઇ વૈક્રિય મિશ્ર, કામણ સહિત ૪૩ કર્મબંધના કારણ હુઇ. આગલિ ગુણઠાણાં નારકી અનઈ દેવનઇ એકુ ન હુઇ. ઇસિ પરિ તેરે થાનકે કર્મબંધના કારણ જિહાં જેતલાં હુઈ તે વિચારિયા. બીઈતિ કર્મબંધ વિચાર..
અથ અલ્પ બહુત વિચાર : પૃથ્વી મળે જે મેરુ છછે તેહનઈ મધ્યભાગિ આઠ આકાશ પ્રદેશ રૂપ ચક કહીછે. તેહતઉં દસઇ દિસઇ દિસિ નીકઇં. તિણઇં રુચિકિ ઐરિ આકાશ પ્રદેશ ઉપરિ આરિ હેઠલિ ઉપરિલાં. ચિહું આકાશ પ્રદેશનઉં આરિ જિ આકાશ પ્રદેશ શ્રેણિ પ્રમાણ ઉર્ધ્વ દિસિ લોકાંત ગામિની નકલશું. હેઠલાં ચિહું આકાશ પ્રદેશ આરિ આકાશ પ્રદેશ શ્રેણિ પ્રમાણકા લોકાંતગામિની અધોદિસિ નીકલશું. તેહ જિ
૧૭૦
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org