________________
પુવેદ અનઈ સ્ત્રી વેદ ન હુઈ એવું ૨૩ કષાય હુઇં. પનર યોગમાહિ અદારિક મિશ્ર, કાર્મણ, એ ત્રિણિયોગ હુઇ. ૩૪ કર્મબંધના કારણ હુઈ કઈ એક પૃથ્વીકાય નઈં ધરિ ઉપજતાં ઉત્કૃષ્ટ્ર છ આવલી પ્રમાણ સાસ્વાદન ગુણઠાણું હુઇ. તેણી વેલાઅજી શરીર અનઇં ઇંદ્રિય હૂયા નથી. તેમ ભણી મિથ્યાત્વ, સ્પર્શનેંદ્રિય, ઔદારિક વર્જી થાતા ૩૧ તેતીવારઇ હુઇ. કર્મબંધના કારણ ઈમ અપકાયમાંહિ અનઈં વનસ્પતિ કાયમાંહિ મિથ્યાત્વ ગુણઠાણ૮ ૩૪ સાસ્વાદન ગુણઠાણાની વેલાં ૩૧. તેઉકાય, વાઉકાય નઈ ૧ એક મિથ્યાત્વ જ ગુણઠાણુંઉં, તિહાં પાછિલાં ૩૪ કર્મબંધના કારણઇં. વલી એતલો, વિશેષ જે પર્યાપ્ત બાદર વાઉકાય નઈ વૈક્રિય કરવાની લબ્ધિ હુઇં. તેહનાં વૈક્રિય મિશ્ર ર યોગ અપિકા હુઇં. તેહ ભણી તેહને ૩૬ હુઇં. બેંદ્રિયને મિથ્યાત્વની, પૃથ્વીકાયની પાહિ જિન્હેંદ્રિયની અસત્ય, મૃષાભાષા. એ બિ અધિકાં તેહ ભણી ૩૬. સ્વાસોદન વેલાં ઇંદ્રિય શરીર ભાષાદિક કાંઈ હુ નથી, તેહ ભણી ૩૧. સેંદ્રિય નઈં મિથ્યાત્વ ગુણઠાંણઈ નાસિકા ઇંદ્રિયની અવિરતિ વાધી તેહ ભણી ૩૭, સાસ્વાદનિ ૩૧. ચઉરિદ્રિય નઈ ચક્ષુરિંદ્રિય અધિકું, તે ભણી તેહનઈં મિથ્યાત્વ ગુણઠાણૐ ૩૮, સાસ્વાદનિ ૩૧. અસંજ્ઞિયા તિર્યંચ પંચેદ્રિયનઇં કર્ણપ્રિય અધિકું તેહ ભણી તેહ નઈં ૩૯, સાસ્વાદનિ ૩૧ અનઇં સંશિયા નિયંચ પચેંદ્રિયનઈં મિથ્યાત્વ ગુણઠાંણઇં આહારક શરીર અનઇ આહારક મિશ્ર ર યોગ વર્જી બીજી પ૫ પ્રકૃત્તિ હુઇ. સાસ્વાદનિ ૫ મિથ્યાત્ત્વ ટાલી બીજી ૫૦ હુઇ. મિશ્ર ગુણઠાણઈ આરિ અનંતાનુબંધિયા અનઇ અદારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર, કામણ એ સાત ટાલી બીજી ૪૩ કર્મબંધના કારણ કહીશું. અવિરતિ ગુણઠાંણઈ અદારિક મિશ્ર, કામણ એ ત્રિણઈ યોગ હુઇ. તે ભણી ૪૬. દેશવિરતિ ગુણઠાંણઈ અપ્રત્યાખ્યાનાવરણી આરિ કષાય, અદારિક મિશ્ર૧, કામણ, ત્રસ જીવના વધની અવિરતિ એ સાત ટાલી, બીજી ૩૯ હુઇ. મનુષ્યનઇં એહ પાંચે ગુણઠાંણે તિર્યંચની પરિ જાણિવું. ગુણઠાંણદં પ્રત્યાખ્યાનાવરણી કષાય ચ્યારિ થાકતી. ઈગ્યાર અવિરતિ એ બે પનર પ્રકૃત્તિ વર્જી આહારક, આહારક મિશ્ર, એ બે જોગ સહિત ૨૬ હુઇ. અપ્રમત્ત ગુણઠાંણઈ ક્રિય મિશ્ર, આહારક મિશ્ર વર્જી ૨૪ હુઇ. નિવૃત્તિ બાદર
હૂંડી વિચાર
૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org