________________
કર્મગ્રંથ નઈ અભિપ્રાયે એ આરિ ઉપયોગ હુંઈ. સિધાંત નઈ અભિપ્રાયઈ સાસ્વાદનની વેલાજ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ગણીશું, તઉ છ ઉપયોગ હુઇ. સંશિઆ તિર્યંચ પંચેદ્રિયમાંહિ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાનર, વિભંગ જ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન એમ નવ ઉપયોગ હુઇ. સંજ્ઞિ મનુષ્યનઇ ૧૨ એ બાર ઉપયોગ હુઇ. અસંશિયા મનુષ્ય નઈ, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુદર્શન, એ ત્રિણિ ઉપયોગ હુઈ. નારકી અનઈ દેવતા નઈં નવ નવા ઉપયોગ હઈ. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાનર, વિભંગ જ્ઞાન , મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન એ નવ ઉપયોગ હુઈ. ઈમ ૧૩ સ્થાનકે ઉપયોગ વિચારયા. //૪
અથ લેશ્યા વિચાર. મનોવર્ગણાદિ યોગ દ્રવ્યમાંહિ કૃષ્ણ લેશ્યાદિ યોગ્ય પુદ્ગલ દ્રવ્ય હુઇ, તેહ નઈ સંજોગિ જે આત્મા નઈ ફૂડઉ વિકૂડલ પરિણામ હુઈ તે વેશ્યા કહીશું. જિમ સ્ફટિક રત્ન હુઈ જિસ્યો પાછલિ કાલો, નીલો, રાતો મૂકી છે. તેહવી 2હવે થાઈ. તે વેશ્યા (૬) છ કાહીઈ. કૃષ્ણ લેશ્યા, નીલ વેશ્યા, કાપોત લેશ્યા, એ ત્રિણિ લેશ્યા ગાઢી વિરુપી હુઇ. તેજો વેશ્યા, પદ્મ લેશ્યા, શુકસ લેગ્યા. ત્રિણિ લેશ્યા શુભ કહીઈ. જાંબૂ ફલઈ દષ્ટાંતઈ છ લશ્યાનાં સ્વરુપ જાણિવાં. જિમ ૬ પુરુષ એકઈ પ્રઈ અટવી માંહિ જાતાં ભૂખા થિયાં. જાંબુ વૃક્ષગાઉ ફલિઉં દેખી, કૃષ્ણ લેશ્યાનો ધણી એક પુરુષહ મૂલ લગઈ છેદી પાડી ફલ ખાઈઇ . બીજુઉં નીલ વેશ્યા નઉ ધણી ઈમ કહઈ, મૂલગી ડાંલ પાડી ફલ ખાઈઈ. ઈહ ત્રીજુઉ કાપોત લેશ્યાનું ધણી, પડિ ડાલ પાડી ફલ ખાઈઇ. ચઉથી તેજો વેશ્યાનો ધણી ઝફર પાડી ફલ ખાઈઈ. પાંચમો પદ્મ લેશ્યાનો ધણી કહી ફલ પાડી ખાઈઈ. છઠઉ શુકલ લશ્યાનઉ ધણી, ઈમ કહૈ પડિઆ જિ ફલ ખાઈઈ૬. એ છે લેશ્યા કહીયે. એહિ તેરે સ્થાનકે વિચારિઈ છઈ. પૃથ્વીકાય, અપકાયર, વનસ્પતિકાયમાંહિ ચારિ લેગ્યા હુઇ. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો વેશ્યાના ધણી સૌધર્માદિક દેવ મરી, જે તીવારઈ ઈહમાંહિ ઉપજઈ, તે તી વારે, થોડીસી વેલાં ચઉથી તેજોવેશ્યા પામી છે. તેઉકાય, વાઉકાય, બેંદ્રિય, તેંદ્રિય,
હૂંડી વિચાર
૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org