________________
તેહમાંહિ ન જાઈ. ૧૧. નારકી અનઈ દેવમાંહિ મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ એ ચ્યાર ગુણઠાણા હુઈ. એવં તેરે સ્થાનકે ગુણઠાણાં વિચારિયાં | બ ||
અથ યોગ વિચાર ઃ યોગ ૧૫ કહીઈ. સાચી વસ્તુ મનિ ચીંતયૈ, જગમાંહિ જીવ છ ઈત્યાદિ; એ સત્યમન યોગ કહીઈ. ૧. જે વસ્તુ કૂડી મનમાંહિ ચીંતવઈ, જીવ નથી ઈત્યાદિ એ અસત્ય મનયોગ. ઘણાં જૂજૂઈ જાતિના વૃક્ષ નઉં વન દેખી ઈમ ચીંતવૈ, એ આંબાજનો વેલ, એ અસત્ય મૃષા મનોયોગ કહીયે. કાંઈ જેહ ભણી કાંઈ સાચઉં કાંઈ જૂઠઉં, તેહમાં ઘણાઉ આંબા છઇ તેહ ભણી સાચઉંઅનેરાધવ ખાદિર પણાસાદિક વૃક્ષ છંઈ તેહ ભણી ફૂડઉં. ૩. જે આદેશ નિર્દેશાદિક ના વચન નિ ચીંતવઈ. હે દેવત્ર ઘડઉં આણિ અમુકઉં મૂહ રહઈ દિઈ. ઈત્યાદિક અદિશ નિર્દેશના વચન તે અસત્યા મૃષામનયોગ કહીઈ. ૪. જેહ ભણી એ સાચઉં નહીં અનઈ ફૂડઉંઈ, એ વ્યવહાર વચન ભણી. ૪ા. એમ ચિહુ પ્રકાર વચન યોગ જાણિયઉં.
સાત કાયયોગ કહીઇં. ઔદારિક શરીર હુઇ તે ઉદારિક કાયયોગ↑ III પરલોક થઉં જીવ આવી મનુષ્ય તિર્યંચમાહિ ઉપનઈ તિ વારઈ કાર્મણ શરીર ઉદારિકના પુદ્ગલ મિશ્ર હુઈઅે. ॥૧॥ તેહ ભણી અદારિક મિશ્રકાય યોગ એ ૨. જીવનઈ પરલોક જાતાં વિચાલઈ કાર્માણ કાયયોગૐ ||૧૧|| દેવલોક અનઇં નરિક ઉપજતાં જીવ નઈ વૈક્રિયમિશ્ર કાયયોગ હુઈજ ।।૧૨।। દેવનારિક નઇં સરીર નીપની પૂöિઇં વૈક્રિય કાયયોગ હુઈ ॥૧૩॥ ચઉદ પૂર્વધર સંદેહ ઉપજઈ તે ભાંજિવા ભણી તીર્થંકર કન્હઈ મોકલિવા હાથ પ્રમાણ આહારક શરીર કરð તે કરતાં મિશ્ર હુઇં ॥૧૪॥ કીધાં પૂઠિઈં આહારક કરીð ।।૧૫।। એ ૧૫ યોગ તેરે સ્થાનકે વિચારીઇ છઇ ।। પૃથ્વીકાયમાંહિ ૩ ત્રિણિ કાયયોગ હુઈ, કેવ્યા ૨ યોગ. અંતરાયલ ગતિઇં કાર્મણયોગે, ઉપજતાં અદારિક મિશ્રરે શરીર નીપના પૂછિð અદારિક કંહીઇઅે. ઈમ અપકાયમાંહિ તેઉકાયમાંહિ વનસ્પતિકાયમાંહિ એહજ ત્રિણિ યોગ હુð. અનઈ વાઉકાયમાંહિ પાંચયોગ હુě. કાર્મણે, અદારિક મિશ્રરે, અદારિક, વૈક્રિયમિશ્ર૪, વૈક્રિયપ, એવં ૫ હુઈ વૈક્રિય મિશ્ર ૪ યોગ હુઇં.
હૂંડી વિચાર
Jain Education International
For Private & Personal Use Only
૧૪૫
www.jainelibrary.org