________________
ચઉરિંદ્રિય પંચેન્દ્રિય ના બે ભેદ. જે ગર્ભજ જેહવ મન હુઇ, તે સંશિયા કહીઇ૬. જે સમૂર્ણિમ પંચેદ્રિ જેહનઈં મન ન હુઈ તે અસંશિઆ કહીઇ9. એ સાતે જીવના ભેદ પર્યાપ્ત અનઈ અપર્યાપ્તા હુયે. જે પૂરા શરીરાદિક આઉખું પૂરી મરશું તે પર્યાપ્તા જાણિવા, જે અપૂરી મરશું તે અપર્યાપ્ત કહી . એ જીવના ૧૪ ભેદ.
એ પૃથ્વીકાયાદિક ૧૩ સ્થાનકને વિચારીશું છઇં. જીવના ભેદ, પૃથ્વીકાઈ માંહિ જ હુઈ, સૂક્ષ્મ પૃથ્વીકાય અપર્યાપ્તા, સૂમ પૃથ્વીકાય પર્યાપ્તા, બાદર પૃથ્વીકાય અપર્યાપ્તા, બાદર પૃથ્વીકાય પર્યાપ્તા, ઈમ અપકાય સૂક્ષ્મ અપર્યાપ્તા, પર્યાપ્તા, બાદર અપકાય અપર્યાપ્તા, પર્યાપ્તા, ઈમ તેઉકાય વનસ્પતિકાયઈમાંએહજ આરિ ધ્યારિ ભેદ જાણિવા.
બેદ્રિય, પંચેન્દ્રિય, ચઉરિંદ્રિ, અસંજ્ઞિ પંચેન્દ્રિય માંહિ બે બેજ જીવના ભેદ, એક પર્યાપ્ત અનઈ અપર્યાપ્ત. મનુષ્ય માહિં જીવ ભેદ ત્રિણિ,
એક સંજ્ઞિઆ મનુષ્ય પર્યાપ્તો, એક અપર્યાપ્તા, અનઈ નિગોદાદિક માહિ જે મનુષ્ય ઉપજઈ તે અસંજ્ઞીયા અપર્યાપ્તા, ઈજિ મરઈ. એવં ભેદ ૩ તથા નારકી અનઈ દેવમાંહિ બેજ ભેદ ઉપજવાની વેલાઈ અપર્યાપ્ત પછઈ પર્યાપ્તા એમ ૧૩ સ્થાનકે જીવ સ્થાનક વિચારી.
અથ ગુણસ્થાનક વિચાર, જે શ્રી જિનધમ્મી નઉ અજાણિવઉ તેહ ઉપર અચ તે મિથ્યાત ગુણ ઠાણવું કહીઈ. અનંતાનુબંધી કષાય નઈ ઉદ્ધવઈ સમ્યકત્વ વમતાં એક સમય અથવા છે આવલી પ્રમાણ સાસ્વાદન સમ્યક્ત બીજું ગુણ ઠાણવું કહીશું. તેહ તી પછઈ મિથ્યા વિઈજાઈ ૨.
જિન ધર્મ ઉપરિ, જિણશું પરિણામિદં રાગઇ નહીં, વૈષઈ નહીં તે મિશ્ર ગુણઠાણાઉં કહીઈ. ૩.
ચઉથઉ અવિરત ગુણઠાણઉં, જેહ દુઇ વિરતિ પાખઈ કેવલ સમ્યક હુઈ તઈણઈ ગુણઠાણઈ વર્તઈ. ૪.
જે માહ હૂઈ સમ્પર્ક સહિત વ્રત હુઈ, તેહ હુઈ દેશવિરત ગુણઠાઉં કહી છે જેનિ આદિ પ્રમાદ સહિત ચારિત્ર તે પ્રમત્ત ગુણઠાણ૩. . પ્રમાદ રહિત ચારિત્ર તે અપ્રમત્તગુણ ઠાણઉં. ૭. નિવૃત્તિ બાદર – અનિવૃત્તિ બાદર
હૂંડી વિચાર
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org