________________
અતિશય સયલ અલંકર્યા રે, સીમંધર જિનરાજો , કેવલજ્યારિઇ સવિ લહઈ રે, સુરનર સેવિત પાયો સુરનરસેવિત પાય જિણેસર, સવિ સુખદાયક અતિ અલવેસર જયવંતસૂરિવર વયણ રસાલાં, ભગતઈ ગાઈજિન ગુણમાલા //ર૭ીજી.જીવન.
ઈતિશ્રી સીમંધરસ્વામિ ચંદ્રાઉલા સ્તવન સંપૂર્ણ.
(ક) પ્રત – મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ
ઇતિ શ્રી ચંદ્રાઉલાબંધન શ્રીમંધર જિન વિહરમાન સ્તવન સમાપ્ત સં. ૧૬૩પ વર્ષે, કાર્તિકવદી ૧૩ ભૌમ : શ્રાવિકા રીંડા પઠનાર્થ. શુભ ભવતુ
કલ્યાણમસ્તુ (ખ) પ્રત – L.D.ની છે.
ઈતિ સીમંધર જિનવર વીનતી ચંદ્રાઉલા સંપૂર્ણ. સંવત નયન બાણરસચંદ્ર લિખિત લાલજીગણિના સુશ્રાવક
પુન્યપ્રભાવ સા. અદૂઆ પઠનાર્થ. (ગ) પ્રત – મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ
ઈતિ શ્રીમંધરનાં ચંદ્રાઉલા. (ઘ) પ્રત - હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર-પાટણ
ઈતિ શ્રીમંધર ચંદ્રાઉલા સમાપ્ત.
(ચ) કક્કાબત્રીશીનાં ચંદ્રાવલા તથા ચોવીશતીર્થકરાદિકનાં ચંદ્રાવલાનો
સંગ્રહ-પ્રકા. જગદીશ્વર છાપખાનું-મુંબઈ-મુદ્રિત છે.
સંદર્ભ : (જયવંતસૂરિની છ કાવ્યકૃતિઓ) સંદર્ભ ગ્રંથ : જૈન સાહિત્યનો સ્વાધ્યાય પા. ૭૦
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો પા. ૩૪૬
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org