SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી મહાવીરસ્વામી અવધિજ્ઞાની: ૧,૪૦૦ નિર્વાણ દિનઃ શ્રાવણ સુદ ૮ ૧૪ પૂર્વધર સંતો : ૩૫૦ શાસન કાળ : ૨૫૦ વર્ષ સંયમ પર્યાય : ૭૦ વર્ષ સમકિત પ્રાપ્તિનો ભવઃ મરુભૂતિ સંપૂર્ણ આયુષ્ય : ૧૦૦ વર્ષ તીર્થકર નામકર્મ નિર્વાણ તપ : મા ખમણ નિકાચનનો ભવ : સુવર્ણબાહુ નિર્વાણ ભૂમિ : સમેતશિખર પૂર્વનો દેવ ભવ : પ્રાણત નિર્વાણ સંગાથઃ ૧000 સાધુ | સમકિત પ્રાપ્તિ પછીના ભવઃ ૧૦ નોંધ : ત્રેવીસમા પાર્શ્વનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી ચાર પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન ચોવીસમા મહાવીરસ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા વામાદેવી અને પિતા અશ્વસેન રાજા બન્ને માટેન્દ્ર દેવલોકમાં ગયા. 'ચોવીસમા તીર્થકર શ્રી મહાવીરસ્વામી ત્રેવીસમા તીર્થકર થયા પછી ૨૫૦ વર્ષ પછી ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામી થયા. જન્મભૂમિ : પૂર્વ દેશનું ક્ષત્રિયકુંડ | પુત્રી : પ્રિયદર્શન - ૧ ગ્રામ નગર રાજ્યાવસ્થા: ૦ જન્મદિવસ : ચૈત્ર સુદ ૧૩ દીક્ષા દિન : કારતક વદ ૧૦ પિતા : સિધ્ધાર્થ રાજા દીક્ષા શિબિકા: ચંદ્રપ્રભા માતા : ત્રિશલા દેવી દીક્ષા વન : જ્ઞાતખંડ વન લાંછન : સિંહનું દીક્ષા તપ : છ8 વર્ણ : કંચન સહ દીક્ષા : એકાકી અવગાહના : ૭ હાથ દીક્ષા બાદ પ્રથમ પારણું કોલ્લાક કુમારાવસ્થા: ૩૦ વર્ષ પ્રથમ ભિક્ષાદાતા : બહુલદ્વિજ પત્ની : યશોદા આહારની વસ્તુ: ખીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy