SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ૩૫ ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ સ્વામી બાવીસમા તીર્થકર થયા પછી ૮૩ હજાર વર્ષ પછી ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સ્વામી થયા. જન્મભૂમિ કાશી દેશની વારાણસી | કેવળજ્ઞાન તપ: અઠ્ઠમ નગરી કેવળજ્ઞાન નગરીઃ વારાણસી જન્મદિવસ : માગશર વદ ૧૦ કેવળજ્ઞાન વન : આશ્રમવન પિતા : અશ્વસેન કેવળજ્ઞાન વૃક્ષ: ધાતકી માતા : વામાદેવી કેવળજ્ઞાન દિનઃ ફાગણ વદ ૪ લાંછન : સર્પનું કેવળજ્ઞાન સમય: પ્રભાત વર્ણ : નીલ પ્રથમ દેશનાનો અવગાહના : ૯ હાથની વિષય : બારવ્રત તેના કુમારાવસ્થાઃ ૩૦ વર્ષ અતિચાર, ૧૫ પત્ની : પ્રભાવતી કર્માદાનનું વર્ણન પુત્રો : ૦ પ્રથમ ગણધરઃ દિન રાજ્યાવસ્થા: ૦ પ્રથમ સાધ્વીઃ પુષ્પચૂલા દીક્ષા દિન : માગશર વદ ૧૧ ગણધર : ૮ દીક્ષા શિબિકાઃ વિશાલા ભક્ત રાજા પ્રસેનજિત દીક્ષા વન : આશ્રમ વન સાધુ સંખ્યા : ૧૬,૦૦૦ દીક્ષા તપ : અઠ્ઠમ સાધ્વી સંખ્યા ૩૮,૦૦૦ સહ દીક્ષા : ૩૦૦ શ્રાવક સંખ્યા : ૧,૬૪,૦૦૦ | શ્રાવિકા સંખ્યાઃ દીક્ષા બાદ પ્રથમ પારણું : કૌપકટ ૩,૭૭,000 પ્રથમ ભિક્ષાદાતા ધન્ય ગૃહપતિ કેવળજ્ઞાની સાધુઃ ૧,૪૦૦ આહારની વસ્તુ : ખીર કેવળજ્ઞાની સાધ્વી: ૨,૮00 છઘર્થીકાળ : ૮૪ દિવસ મન:પર્યવજ્ઞાની : ૭૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy