________________
આ છે અણગાર અમારા
૩૫
ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ સ્વામી
બાવીસમા તીર્થકર થયા પછી ૮૩ હજાર વર્ષ પછી ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સ્વામી થયા.
જન્મભૂમિ કાશી દેશની વારાણસી | કેવળજ્ઞાન તપ: અઠ્ઠમ નગરી
કેવળજ્ઞાન નગરીઃ વારાણસી જન્મદિવસ : માગશર વદ ૧૦ કેવળજ્ઞાન વન : આશ્રમવન પિતા : અશ્વસેન
કેવળજ્ઞાન વૃક્ષ: ધાતકી માતા : વામાદેવી
કેવળજ્ઞાન દિનઃ ફાગણ વદ ૪ લાંછન : સર્પનું
કેવળજ્ઞાન સમય: પ્રભાત વર્ણ : નીલ
પ્રથમ દેશનાનો અવગાહના : ૯ હાથની
વિષય : બારવ્રત તેના કુમારાવસ્થાઃ ૩૦ વર્ષ
અતિચાર, ૧૫ પત્ની : પ્રભાવતી
કર્માદાનનું વર્ણન પુત્રો : ૦
પ્રથમ ગણધરઃ દિન રાજ્યાવસ્થા: ૦
પ્રથમ સાધ્વીઃ પુષ્પચૂલા દીક્ષા દિન : માગશર વદ ૧૧
ગણધર : ૮ દીક્ષા શિબિકાઃ વિશાલા
ભક્ત રાજા પ્રસેનજિત દીક્ષા વન : આશ્રમ વન
સાધુ સંખ્યા : ૧૬,૦૦૦ દીક્ષા તપ : અઠ્ઠમ
સાધ્વી સંખ્યા ૩૮,૦૦૦ સહ દીક્ષા : ૩૦૦
શ્રાવક સંખ્યા : ૧,૬૪,૦૦૦
| શ્રાવિકા સંખ્યાઃ દીક્ષા બાદ પ્રથમ પારણું : કૌપકટ
૩,૭૭,000 પ્રથમ ભિક્ષાદાતા ધન્ય ગૃહપતિ
કેવળજ્ઞાની સાધુઃ ૧,૪૦૦ આહારની વસ્તુ : ખીર
કેવળજ્ઞાની સાધ્વી: ૨,૮00 છઘર્થીકાળ : ૮૪ દિવસ
મન:પર્યવજ્ઞાની : ૭૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org