SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા છદ્મસ્થકાળ : ૧૨૫ વર્ષ ૧૫ દિવસ શ્રાવિકા સંખ્યા : ૩,૧૮,૦૦૦ કેવળજ્ઞાન તપ : છઠ્ઠ કેવળજ્ઞાની સાધુ ઃ ૭૦૦ કેવળજ્ઞાન નગરી : શૃંભિકા નગ૨ની | કેવળજ્ઞાની સાધ્વી ઃ ૧,૪૦૦ મન:પર્યવજ્ઞાની : ૫૦૦ બહાર કેવળજ્ઞાન વન ઃ ઋજુવાલિકા નદીના | અવધિજ્ઞાની: ૧,૩૦૦ તટે કેવળજ્ઞાન વૃક્ષ ઃ શાલ ૧૪ પૂર્વધર સંતો ઃ ૩૦૦ સંયમ પર્યાય કેવળજ્ઞાન દિન : વૈશાખ સુદ ૧૦ કેવળજ્ઞાન સમય : સાંજે પ્રથમ દેશનાનો વિષય : યતિધર્મ, ગૃહસ્થ ધર્મ તથા ગણધરવાદ પ્રથમ ગણધર : ઈન્દ્રભૂતિ પ્રથમ સાધ્વીઃ ચંદનબાળા ગણધર : ૧૧ ભક્ત રાજા : શ્રેણિક સાધુ સંખ્યા : ૧૪,૦૦૦ સાધ્વી સંખ્યા : ૩૬,૦૦૦ શ્રાવક સંખ્યા : ૧,૫૯,૦૦૦ Jain Education International ૩૭ : ૪૨ વર્ષ સંપૂર્ણ આયુષ્ય : ૭૨ વર્ષ નિર્વાણ તપ : ૨ ઉપવાસ નિર્વાણ ભૂમિ : પાવાપુરી નિર્વાણ સંગાથ : એકાકી નિર્વાણ દિનઃ આસો વદ અમાસ શાસન કાળ : ૨૧ હજાર વર્ષ સમકિત પ્રાપ્તિનો ભવ : નયસાર તીર્થંકર નામકર્મ નિકાચનનો ભવ : નંદન પૂર્વનો દેવ ભવ : પ્રાણત સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૨૭ નોંધ : મહાવીર સ્વામી મોક્ષમાં પધાર્યા પછી ૩ પાટ સુધી જીવો મોક્ષમાં ગયા. પ્રભુનું શાસન ૨૧૦૦૦ વર્ષ સુધી અવિચ્છિન્ન પણે ચાલશે. ત્યારબાદ વિચ્છેદ જશે. તેમના પ્રથમ માતા-દેવાનંદા તથા પ્રથમ પિતા ઋષભદત્ત બ્રાહ્મણ મોક્ષમાં ગયા અને તેમના માતા ત્રિશલાદેવી તથા પિતા સિધ્ધાર્થ રાજા અચ્યુત દેવલોકમાં ગયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy