________________
આ છે અણગાર અમારા સંપૂર્ણ આયુષ્ય : ૧૦ હજાર વર્ષ | શાસન કાળ : ૫ લાખ વર્ષ નિર્વાણ તપ : મા ખમણ
સમકિત પ્રાપ્તિનો ભવ: સિધ્ધાર્થ નિર્વાણ ભૂમિ : સમેતશિખર તીર્થકર નામકર્મ નિર્વાણ સંગાથ ઃ ૧000 સાધુ
નિકાચનનો ભવ : સિધ્ધાર્થ નિર્વાણ દિનઃ ચૈત્ર વદ ૧૦ પૂર્વનો દેવ ભવ : અપરાજિત
સમકિત પ્રાપ્તિ પછીના ભવ: ૩
નોંધ : નમિનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં
જતા હતા. પ્રભુનું શાસન બાવીસમા નેમિનાથ સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા વિપુલાદેવી અને પિતા વિજયરાજા બન્ને મહેન્દ્ર દેવલોકમાં ગયા.
'બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ સ્વામી
એકવીસમા તીર્થંકર થયા પછી ૫ લાખ વર્ષ પછી બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ સ્વામી થયા.
જન્મભૂમિ : કુશાવર્ત દેશનું શૌર્યપુર | રાજ્યાવસ્થા: ૦ નગર
દીક્ષા દિન : શ્રાવણ સુદ ૬ જન્મદિવસ : શ્રાવણ સુદ ૫ દીક્ષા શિબિકાઃ ઉત્તરકુરુ પિતા : સમુદ્રવિજય રાજા દીક્ષા વન : સહસ્રાગ્ર વન માતા : શિવાદેવી
દીક્ષા તપ : છ8 લાંછન : શંખ
સહ દીક્ષા : ૧,OOO વર્ણ : શ્યામ
દીક્ષા બાદ પ્રથમ પારણું : દ્વારામતી અવગાહના : ૧૦ ધનુષ્ય
પ્રથમ ભિક્ષાદાતા : વરદત્ત કુમારાવસ્થાઃ ૩૦૦ વર્ષ
આહારની વસ્તુ : ખીર પત્ની : અવિવાહિત છાર્થીકાળ : ૫૪ દિવસ પુત્રો : 0
કેવળજ્ઞાન તપ : અઠ્ઠમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org