________________
૧૨.
શ્રી નમિનાથ સ્વામી
એકવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ સ્વામી - વીસમા તીર્થંકર થયા પછી ૬ લાખ વર્ષ પછી એકવીસમા તીર્થંકર શ્રી નમિનાથ સ્વામી થયા. જન્મભૂમિ : વિદેહ દેશની મથુરા | કેવળજ્ઞાન નગરીઃ મિથિલા નગરી
કેવળજ્ઞાન વન : સહસ્રામ્રવન જન્મદિવસ : અષાઢ વદ ૮ કેવળજ્ઞાન વૃક્ષ : બકુલ પિતા : વિજય રાજા કેવળજ્ઞાન દિન: માગશર સુદ ૧૧ માતા : વિપુલા દેવી
કેવળજ્ઞાન સમય : પ્રભાત લાંછન : નીલોત્પલ કમલનું પ્રથમ દેશનાનો વર્ણ : હેમ
વિષય : શ્રાવક કરણી અવગાહના : ૧૫ ધનુષ્ય
પ્રથમ ગણધર : શુભ કુમારાવસ્થા: રાઈ હજાર વર્ષ પ્રથમ સાધ્વીઃ અમલા પત્ની : આનંદ
ગણધર : ૧૭ પુત્રો : --
ભક્ત રાજા : હરિફેણ ચક્રવર્તી રાજ્યાવસ્થા: ૬ll હજાર વર્ષ સાધુ સંખ્યા : ૨૦,૦૦૦ દીક્ષા દિન : જેઠ વદ ૯
સાધ્વી સંખ્યા : ૪૧,૦૦૦ દીક્ષા શિબિકા : દેવગુરુ
શ્રાવક સંખ્યા : ૧,૭૦,૦૦૦ દીક્ષા વન : સહસ્રાગ્ર વન
શ્રાવિકા સંખ્યા : ૩,૪૮,૦૦૦ દીક્ષા તપ : છઠ્ઠ
કેવળજ્ઞાની સાધુઃ ૧,૬OO સહ દીક્ષા : ૧,000 પુરુષો કેવળજ્ઞાની સાથ્વી: ૩, ૨૦૦ દીક્ષા બાદ પ્રથમ પારણું વીરપુર મન:પર્યવજ્ઞાની : ૧, ૨૬૦ પ્રથમ ભિક્ષાદાતા : દત્ત
અવધિજ્ઞાનીઃ ૧,૬૦૦ આહારની વસ્તુ: ખીર
૧૪ પૂર્વધર સંતોઃ ૪૫૦ છપ્રસ્થકાળ : ૯ મહિના
સંયમ પર્યાય : ૧ હજાર વર્ષ કેવળજ્ઞાન તપ : છઠ્ઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org