________________
૩૧
આ છે અણગાર અમારા કેવળજ્ઞાન તપ : છ8
કેવળજ્ઞાની સાધુઃ ૧,૮00 કેવળજ્ઞાન નગરી : રાજગૃહી કેવળજ્ઞાની સાધ્વીઃ ૩, ૬00 કેવળજ્ઞાન વન : સહસ્રામ્રવન મન:પર્યવજ્ઞાની : ૧,૫00 કેવળજ્ઞાન વૃક્ષ: ચંપક
અવધિજ્ઞાની: ૧,૮૦૦ કેવળજ્ઞાન દિન : મહા વદ ૧૨ ૧૪ પૂર્વધર સંતોઃ ૫૦૦ કેવળજ્ઞાન સમય : પ્રભાત
સંયમ પર્યાય : ૭ હજાર વર્ષ પ્રથમ દેશનાનો
સંપૂર્ણ આયુષ્ય : ૩૦ હજાર વર્ષ વિષય : યતિધર્મને શ્રાવક ધર્મને
નિર્વાણ તપ : માસખમણ યોગ્ય જીવો.
નિર્વાણ ભૂમિઃ સમેતશિખર પ્રથમ ગણધરઃ કુંભ
નિર્વાણ સંગાથ : ૧૦૦૦ સાધુ પ્રથમ સાધ્વીઃ પુષ્પમતી
નિર્વાણ દિન: વૈશાખ વદ ૯ ગણધર : ૧૮
શાસન કાળ : ૬ લાખ વર્ષ ભક્ત રાજા ઃ વિજય
સમકિત પ્રાપ્તિનો ભવઃ શૂરશ્રેષ્ઠ સાધુ સંખ્યા : ૩૦,OOO
તીર્થકર નામકર્મ સાધ્વી સંખ્યા : ૫૦,૦૦૦ નિકાચનનો ભવ : શૂરશ્રેષ્ઠ શ્રાવક સંખ્યા : ૧,૭૨,૦૦૦ પૂર્વનો દેવ ભવ : પ્રાણિત શ્રાવિકા સંખ્યા ૩,૫૦,૦૦૦ | સમકિત પ્રાપ્તિ પછીના ભવઃ ૩
નોંધ : મુનિસુવ્રત સ્વામી મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં
જતા હતા. પ્રભુનું શાસન એકવીસમાં નમિનાથ સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા પદ્માવતી અને સુમિત્ર રાજા બન્ને મહેન્દ્ર દેવલોકમાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org