SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ૨૯ 'ઓગણીસમા તીર્થકર શ્રી મલ્લિનાથ સ્વામી અઢારમા તીર્થંકર થયા પછી ૧ કરોડ ને ૧ હજાર વર્ષ પછી ઓગણીસમા તીર્થકર શ્રી મલ્લિનાથ સ્વામી થયા. જન્મભૂમિ : વિદેહ દેશની મિથિલા | કેવળજ્ઞાન તપ: અઠ્ઠમ નગરી કેવળજ્ઞાન નગરીઃ મિથિલા જન્મદિવસ : માગશર સુદ ૧૧ કેવળજ્ઞાન વન : સહસ્રામ્રવન પિતા : કુંભ રાજા કેવળજ્ઞાન વૃક્ષઃ અશોક વૃક્ષ માતા : પ્રભાવતી કેવળજ્ઞાન દિન: માગશર સુદ ૧૧ લાંછન : કલશાનું કેવળજ્ઞાન સમયઃ પ્રભાત વર્ણ : નીલ પ્રથમ દેશનાનો અવગાહના : ૨૫ ધનુષ્ય | વિષય : સમતાભાવ-સામાયિક કુમારાવસ્થાઃ ૧૦૦ વર્ષ કુંવરીપણું પ્રથમ ગણધર : ઈન્દ્ર પત્ની : અવિવાહિત પ્રથમ સાધ્વીઃ બંધુમતી પુત્રો : --- ગણધર ઃ ૨૮ રાજ્યવસ્થા: ૦ ભક્ત રાજા : અજિત દીક્ષા દિન : માગશર સુદ ૧૧ સાધુ સંખ્યા : ૪૦,૦૦૦ દીક્ષા શિબિકા: જયંતિ સાધ્વી સંખ્યા : ૫૫,000 દીક્ષા વન : સહસ્રાગ્ર વન શ્રાવક સંખ્યા : ૧,૮૩,૦૦૦ દીક્ષા તપ : ૩ ઉપવાસ શ્રાવિકા સંખ્યા: ૩,૭૦,000 સહ દીક્ષા : ૩૦૦ સ્ત્રી | ૧,૦૦૦ કેવળજ્ઞાની સાધુઃ ૨, ૨૦૦ પુરુષો કેવળજ્ઞાની સાધ્વી ઃ ૬,૪૦૦ દીક્ષા બાદ પ્રથમ પારણું : મિથિલા મન:પર્યવજ્ઞાની : ૧,૭૫૦ પ્રથમ ભિક્ષાદાતા : વિશ્વસન અવધિજ્ઞાનીઃ ૨, ૨૦૦ આહારની વસ્તુ: ખીર ૧૪ પૂર્વધર સંતોઃ ૬૬૮ છઘકાળ : ૩ પ્રહર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy