________________
આ છે અણગાર અમારા
૨૯
'ઓગણીસમા તીર્થકર શ્રી મલ્લિનાથ સ્વામી
અઢારમા તીર્થંકર થયા પછી ૧ કરોડ ને ૧ હજાર વર્ષ પછી ઓગણીસમા તીર્થકર શ્રી મલ્લિનાથ સ્વામી થયા.
જન્મભૂમિ : વિદેહ દેશની મિથિલા | કેવળજ્ઞાન તપ: અઠ્ઠમ નગરી
કેવળજ્ઞાન નગરીઃ મિથિલા જન્મદિવસ : માગશર સુદ ૧૧ કેવળજ્ઞાન વન : સહસ્રામ્રવન પિતા : કુંભ રાજા
કેવળજ્ઞાન વૃક્ષઃ અશોક વૃક્ષ માતા : પ્રભાવતી
કેવળજ્ઞાન દિન: માગશર સુદ ૧૧ લાંછન : કલશાનું
કેવળજ્ઞાન સમયઃ પ્રભાત વર્ણ : નીલ
પ્રથમ દેશનાનો અવગાહના : ૨૫ ધનુષ્ય | વિષય : સમતાભાવ-સામાયિક કુમારાવસ્થાઃ ૧૦૦ વર્ષ કુંવરીપણું પ્રથમ ગણધર : ઈન્દ્ર પત્ની : અવિવાહિત પ્રથમ સાધ્વીઃ બંધુમતી પુત્રો : ---
ગણધર ઃ ૨૮ રાજ્યવસ્થા: ૦
ભક્ત રાજા : અજિત દીક્ષા દિન : માગશર સુદ ૧૧ સાધુ સંખ્યા : ૪૦,૦૦૦ દીક્ષા શિબિકા: જયંતિ
સાધ્વી સંખ્યા : ૫૫,000 દીક્ષા વન : સહસ્રાગ્ર વન શ્રાવક સંખ્યા : ૧,૮૩,૦૦૦ દીક્ષા તપ : ૩ ઉપવાસ શ્રાવિકા સંખ્યા: ૩,૭૦,000 સહ દીક્ષા : ૩૦૦ સ્ત્રી | ૧,૦૦૦ કેવળજ્ઞાની સાધુઃ ૨, ૨૦૦ પુરુષો
કેવળજ્ઞાની સાધ્વી ઃ ૬,૪૦૦ દીક્ષા બાદ પ્રથમ પારણું : મિથિલા મન:પર્યવજ્ઞાની : ૧,૭૫૦ પ્રથમ ભિક્ષાદાતા : વિશ્વસન અવધિજ્ઞાનીઃ ૨, ૨૦૦ આહારની વસ્તુ: ખીર
૧૪ પૂર્વધર સંતોઃ ૬૬૮ છઘકાળ : ૩ પ્રહર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org