________________
૨૮
શ્રી અરનાથ સ્વામી આહારની વસ્તુ : ખીર
શ્રાવિકા સંખ્યા: ૩,૭૨,000 છદ્મસ્થકાળ : ૩ વર્ષ
કેવળજ્ઞાની સાધુ: ૨,૮૦૦ કેવળજ્ઞાન તપ : છ
કેવળજ્ઞાની સાથ્વી: ૫,૬૦૦ કેવળજ્ઞાન નગરી : હસ્તિનાપુર | મન:પર્યવજ્ઞાની : ૨,૫૫૧ કેવળજ્ઞાન વન : સહક્ઝામ્રવન અવધિજ્ઞાનીઃ ૨,૬૦૦ કેવળજ્ઞાન વૃક્ષ : આમ્ર-સહકાર ૧૪ પૂર્વધર સંતોઃ ૬૧૦ કેવળજ્ઞાન દિન : કારતક સુદ ૧૨ સંયમ પર્યાય : ૨૧ હજાર વર્ષ કેવળજ્ઞાન સમય: પ્રભાત સંપૂર્ણ આયુષ્ય : ૮૪ હજાર વર્ષ પ્રથમ દેશનાનો
નિર્વાણ તપ : મા ખમણ વિષય : રાગ, દ્વેષ અને મોહ
| નિર્વાણ ભૂમિઃ સમેતશિખર ઉપર વિજય
નિર્વાણ સંગાથઃ ૧૦00 સાધુ પ્રથમ ગણધર: કુંભ
નિર્વાણ દિન: માગશર સુદ ૧૦ પ્રથમ સાધ્વીઃ રક્ષિકા
શાસન કાળ : ૧ કરોડને ૧ હજાર વર્ષ ગણધર : ૩૩
સમકિત પ્રાપ્તિનો ભવ: ધનપતિ ભક્ત રાજા : સુભૂમ
તીર્થકર નામકર્મ સાધુ સંખ્યા : ૫૦,૦૦૦
નિકાચનનો ભવ : ધનપતિ સાધ્વી સંખ્યા : ૬૦,૦૦૦
પૂર્વનો દેવ ભવ : ૯મી રૈવેયક શ્રાવક સંખ્યા : ૧,૮૪,000
સમકિત પ્રાપ્તિ પછીના ભવ: ૩
નોંધ : અરનાથ ભ. મોલમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં
જતા હતા. પ્રભુનું શાસન ઓગણીસમા મલ્લિનાથ સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા દેવકી દેવી અને પિતા સુદર્શન રાજા બન્ને મહેન્દ્ર દેવલોકમાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org