SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ આ છે અણગાર અમારા ૧૪ પૂર્વધર સંતોઃ ૬,૭00 શાસન કાળઃ પા પલ્યમાંથી ૧ કરોડ સંયમ પર્યાય : ૨૩ill હજાર વર્ષ હજાર વર્ષને ઉણે આંતરે સંપૂર્ણ આયુષ્ય : ૯૫ હજાર વર્ષ સમકિત પ્રાપ્તિનો ભવ : સિંહાવહ નિર્વાણ ત૫ : માસખમણ તીર્થકર નામકર્મ નિર્વાણ ભૂમિ : સમેતશિખર નિકાચનનો ભવ : સિંહાવહ નિર્વાણ સંગાથઃ ૧૦૦૦ સાધુ | પૂર્વનો દેવ ભવ : સર્વાર્થસિધ્ધ નિર્વાણ દિનઃ ચૈત્ર વદ ૧ સમકિત પ્રાપ્તિ પછીના ભવ: ૩ નોંધ : કુંથુનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન અઢારમા અરનાથ ભ. થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા સુરાદેવી અને પિતા સુરરાજા બન્ને માહેન્દ્ર દેવલોકમાં ગયા. 'અઢારમાં તીર્થકર શ્રી અરનાથ સ્વામી સત્તરમા તીર્થંકર થયા પછી પા પલ્પમાંથી ૧ કરોડ ને હજાર વર્ષને ઉત્તે આંતરે અઢારમા તીર્થકર શ્રી અરનાથ સ્વામી થયા. જન્મભૂમિ ઃ કુરુદેશની નાગપુર | પુત્રી : ૧ કરોડ નગરી રાજ્યાવસ્થાઃ ર૧ હજાર વર્ષ, ૨૧ જન્મદિવસ : માગશર સુદ ૧૦ હજાર વર્ષ ચક્રવર્તીપણું પિતા : સુદર્શન રાજા દીક્ષા દિન : માગશર સુદ ૧૧ માતા : દેવકી દેવી દીક્ષા શિબિકા? વૈજયન્તી લાંછન : નંદાવર્ત સાથિયો દીક્ષા વન : સહસ્રાગ્ર વન વર્ણ : હેમ દીક્ષા તપ : છઠ્ઠ અવગાહના : ૩૦ ધનુષ્ય સહ દીક્ષા : ૧OOO કુમારાવસ્થા: ૨૧ હજાર વર્ષ દીક્ષા બાદ પ્રથમ પારણું રાજગૃહ પત્ની : સુરશ્રી (સ્ત્રીરત્ન) પ્રથમ ભિક્ષાદાતા : અપરાજિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy