SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુંથુનાથ સ્વામી 'સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ સ્વામી સોળમા તીર્થકર થયા પછી અર્ધ પલ્યોપમ પછી સત્તરમા તીર્થકર શ્રી ! કુંથુનાથ સ્વામી થયા. જન્મભૂમિ ઃ કુરુદેશની ગજપુર | છઘસ્યકાળઃ ૧૬ મહિના નગરી કેવળજ્ઞાન તપઃ છઠ્ઠ જન્મદિવસ : ચૈત્ર વદ ૧૪ કેવળજ્ઞાન નગરી : હસ્તિનાપુર પિતા : સુર રાજા કેવળજ્ઞાન વન : સહસ્ત્રાપ્રવન માતા : સુરા દેવી કેવળજ્ઞાન વૃક્ષ: તિલક લાંછન : બોકડો કેવળજ્ઞાન દિન : ચૈત્ર સુદ ૩ વર્ણ : હેમ કેવળજ્ઞાન સમય : પ્રભાત અવગાહના : ૩પ ધનુષ્ય પ્રથમ દેશનાનો કુમારાવસ્થાઃ ૨૩ણા હજાર વર્ષ વિષય : મનઃ શુદ્ધિ પત્ની : કૃષ્ણશ્રી (સ્ત્રીરત્ન) પ્રથમ ગણધરઃ સ્વયંભૂ પુત્રો : ૧ કરોડ પ્રથમ સાધ્વી: રક્ષિતા રાજ્યાવસ્થા: ૨૩ હજાર વર્ષ. ગણધર : ૩૫ ૨૩ હજાર વર્ષ ભક્ત રાજા કુબેરા ચક્રવર્તીપણું સાધુ સંખ્યા : ૬૦,૦૦૦ દીક્ષા દિન : ચૈત્ર વદ ૫ સાધ્વી સંખ્યા : ૬૦,૬૦૦ દીક્ષા શિબિકાઃ વિજ્યા શ્રાવક સંખ્યા : ૧,૮૦,૦૦૦ દીક્ષા વન : સહસ્રાગ્ર વન શ્રાવિકા સંખ્યા: ૩,૮૧,૦૦૦ દીક્ષા તપ : છઠ્ઠ કેવળજ્ઞાની સાધુઃ ૩, ૨૩ર સહ દીક્ષા : ૧OOO કેવળજ્ઞાની સાધ્વીઃ ૬,૪૦૦ દીક્ષા બાદ પ્રથમ પારણું ચક્રપુર મન:પર્યવજ્ઞાની : ૩,૩૪૦ પ્રથમ ભિક્ષાદાતા : વ્યાઘ્રસિંહ અવધિજ્ઞાનીઃ ૨,૫૦૦ આહારની વસ્તુ : ખીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy