________________
૨૫
આ છે અણગાર અમારા દીક્ષાબાદ પ્રથમ પારણું મંદિરપુર | કેવળજ્ઞાની સાધુઃ ૪,૩00 પ્રથમ ભિક્ષાદાતા : સુમિત્ર કેવળજ્ઞાની સાથ્વી: ૮,૬૦૦ આહારની વસ્તુ : ખીર
મન:પર્યવજ્ઞાની : ૪,૦૦૦ છઘસ્યકાળ : ૧ મહિના
અવધિજ્ઞાનીઃ ૩,000 કેવળજ્ઞાન તપઃ છ8
૧૪ પૂર્વધર સંતોઃ ૮OO કેવળજ્ઞાન નગરી : હસ્તિનાપુર
સંયમ પર્યાય : Oી લાખ વર્ષ કેવળજ્ઞાન વન : સહસ્રામ્રવન
સંપૂર્ણ આયુષ્ય : ૧ લાખ વર્ષ કેવળજ્ઞાન વૃક્ષ: તિલક
નિર્વાણ તપ : મા ખમણ કેવળજ્ઞાન દિન: પોષ સુદ ૯
નિર્વાણ ભૂમિ : સમેતશિખર કેવળજ્ઞાન સમય : પ્રભાત
નિર્વાણ સંગાથઃ ૯૦૦ સાધુ પ્રથમ દેશનાનો
નિર્વાણ દિનઃ વૈશાખ વદ ૧૩ વિષય : ઈન્દ્રિયોનો જય
શાસન કાળ : અર્ધ પલ્યોપમ પ્રથમ ગણધર : ચકાયુધ
સમકિત પ્રાપ્તિનો ભવ: શ્રીષેણ પ્રથમ સાધ્વી : ભાવિતા
તીર્થકર નામકર્મ ગણધર : ૯૦
નિકાચનનો ભવ : મેઘરથ ભક્ત રાજા : કુણાક
પૂર્વનો દેવ ભવ : સર્વાર્થસિધ્ધ સાધુ સંખ્યા : ૬૨,૦૦૦
સમકિત પ્રાપ્તિ પછીના ભવઃ ૧૨ સાધ્વી સંખ્યા : ૬૨,૬૦૦ શ્રાવક સંખ્યા : ૨,૯૦,000 શ્રાવિકા સંખ્યા: ૩,૯૩,૦૦૦ નોંધ : શાંતિનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં
જતા હતા. પ્રભુનું શાસન સત્તરમા તીર્થકરશ્રી કુંથુનાથ સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા અચિરાદેવી અને પિતા વિશ્વસેન રાજા બન્ને સનકુમાર દેવલોકમાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org