SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા 'પંદરમા તીર્થકર શ્રી ધર્મનાથ સ્વામી ચૌદમા તીર્થંકર થયા પછી ૪ સાગરોપમ પછી પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથ સ્વામી થયા. જન્મભૂમિ : કોશલ દેશની રત્નપૂરી | કેવળજ્ઞાન તપ : છ8 નગરી કેવળજ્ઞાન નગરી : રત્નપુરા જન્મદિવસ : મહા સુદ – ૩ કેવળજ્ઞાન વનઃ વપ્રકાંચન વન પિતા : ભાનુ રાજા કેવળજ્ઞાન વૃક્ષઃ દધિપર્ણ માતા : સુવ્રતા દેવી કેવળજ્ઞાન દિન: પોષ સુદ ૧૫ લાંછન : વજનું કેવળજ્ઞાન સમય: પ્રભાત વર્ણ : કંચન પ્રથમ દેશનાનો અવગાહના : ૪૫ ધનુષ્ય વિષય : મોક્ષઉપાય અને કષાયનું કુમારાવસ્થાઃ રાા લાખ વર્ષ સ્વરૂપ પત્ની : સુનંદા પ્રથમ ગણધરઃ અરિષ્ટ પુત્રો : ૧૯ પુત્ર પ્રથમ સાધ્વીઃ અંજુકા રાજ્યાવસ્થા: ૬ll લાખ વર્ષ ગણધર : ૪૩ દીક્ષા દિન : મહા સુદ ૧૩ ભક્ત રાજા : પુરુષસિંહ વાસુદેવ દીક્ષા શિબિકાઃ નાગદત્તા સાધુ સંખ્યા : ૬૪,૦૦૦ દીક્ષા વન : સહસ્રામ્રવન સાધ્વી સંખ્યા : ૬૨,૪૦૦ દીક્ષા તપ : છઠ્ઠ શ્રાવક સંખ્યા : ૨,૪૦,૦૦૦ સહ દીક્ષા : ૧OOO શ્રાવિકા સંખ્યા : ૪,૧૩,૦૦૦ દીક્ષા બાદ પ્રથમ પારણું : સોમનસપર | કેવળજ્ઞાની સાધુઃ ૪,૫OO પ્રથમ ભિક્ષાદાતાઃ ધર્મસિંહ કેવળજ્ઞાની સાધ્વીઃ ૯,000 આહારની વસ્તુ : ખીર મન:પર્યવજ્ઞાની : ૪,૫૦૦ છઘWકાળ : ૨ મહિના અવધિજ્ઞાનીઃ ૩,૬૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy