SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ કેવળજ્ઞાન નગરી : અયોધ્યા કેવળજ્ઞાન વન : સહસ્રામ્રવન કેવળજ્ઞાન વૃક્ષ : અશ્વત્થ કેવળજ્ઞાન દિન: ચૈત્ર વદ ૧૪ કેવળજ્ઞાન સમય : પ્રભાત પ્રથમ દેશનાનો વિષય : લોકભાવના, નવ - તત્ત્વનું સ્વરૂપ પ્રથમ ગણધર : યશ પ્રથમ સાધ્વીઃ શુચિ ગણધર : ૫૦ ભક્ત રાજા : પુરુષોત્તમ વાસુદેવ સાધુ સંખ્યા : ૬૬,૦૦૦ સાધ્વી સંખ્યા : ૧,૦૦,૦૦૦ શ્રાવક સંખ્યા : ૨,૦૬,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૪,૧૪,000 કેવળજ્ઞાની સાધુ: ૪,૫૦૦ કેવળજ્ઞાની સાધ્વીઃ ૧૦,૦૦૦ શ્રી અનંતનાથ સ્વામી મન:પર્યવજ્ઞાની : ૫,૦૦૦ અવધિજ્ઞાનીઃ ૪,૩૦૦ ૧૪ પૂર્વધર સંતોઃ ૧,000 સંયમ પર્યાય : ૭ લાખ વર્ષ સંપૂર્ણ આયુષ્યઃ ૩૦ લાખ વર્ષ નિર્વાણ તપ : માસખમણ નિર્વાણ ભૂમિ: સમેતશિખર નિર્વાણ સંગાથ : ૭૦૦ સાધુ નિર્વાણ દિનઃ ચૈત્ર સુદ ૫ શાસન કાળઃ ૪ સાગરોપમમાં પા પલ્ય ઉણું સમકિત પ્રાપ્તિનો ભવઃ પદ્મરથી તીર્થકર નામકર્મ નિકાચનનો ભવ : પદ્મરથી પૂર્વનો દેવ ભવ : પ્રાણત સમકિત પ્રાપ્તિ પછીના ભવ: ૩ નોંધ : અનંતનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન પંદરમા તીર્થંકર ધર્મનાથસ્વામી થયા ત્યાં સુધીમાં પા પલ્ય ઉણે સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા સુયશાદેવી સનકુમાર દેવલોકમાં અને પિતા સંઘસેન રાજા પણ સનકુમાર દેવલોકમાં ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy