________________
૧૯
આ છે અણગાર અમારા છઘસ્યકાળ : ૧ મહિનો કેવળજ્ઞાન તપ : ૧ ઉપવાસ કેવળજ્ઞાન નગરી : ચંપાપુરી કેવળજ્ઞાન વન : વિહારગૃહ વન કેવળજ્ઞાન વૃક્ષઃ પાટલા કેવળજ્ઞાન દિન: મહા સુદ ૨ કેવળજ્ઞાન સમય : પ્રભાત પ્રથમ દેશનાનો વિષય : ધર્મભાવના પ્રથમ ગણધરઃ સુધર્મ પ્રથમ સાધ્વી: ધરણી ગણધર : ૬૬ ભક્ત રાજા દિપૃષ્ઠ વાસુદેવ સાધુ સંખ્યા : ૭૨,OOO સાધ્વી સંખ્યા : ૧,૦૬,૦૦૦ શ્રાવક સંખ્યા : ૨,૧૫,૦૦૦ શ્રાવિકા સંખ્યાઃ ૪,૩૬,૦૦૦ કેવળજ્ઞાની સાધુઃ ૬,૦૦૦
કેવળજ્ઞાની સાધ્વીઃ ૧૨,૦૦૦ મન ૫ર્યવજ્ઞાની : ૬,000 અવધિજ્ઞાનીઃ ૫,૪૦૦ ૧૪ પૂર્વધર સંતો: ૧, ૨૦૦ સંયમ પર્યાય : ૫૪ લાખ વર્ષ સંપૂર્ણ આયુષ્યઃ ૭૨ લાખ વર્ષ નિર્વાણ તપ : માસખમણ નિર્વાણ ભૂમિ : ચંપાપુરી નિર્વાણ સંગાથઃ ૬૦૦ સાધુ નિર્વાણ દિનઃ અષાઢ સુદ ૧૪ શાસન કાળ : ૩૦ સાગરોપમમાં પા
પલ્ય ઉણું સમકિત પ્રાપ્તિનો ભવ: પદ્મોતર તીર્થકર નામકર્મ નિકાચનનો ભવઃ પદ્મોતર પૂર્વનો દેવ ભવ : પ્રાણત સમકિત પ્રાપ્તિ પછીના ભવઃ ૩
નોંધ : વાસુપૂજ્ય સ્વામી મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં
જતા હતા. પ્રભુનું શાસન ૩૦ સાગરોપમમાં પા પલ્ય ઉણે સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા જયાદેવી અને પિતા વસુપૂજ્ય રાજા બન્ને સનકુમાર દેવલોકમાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org