________________
૧૮
સંયમ પર્યાય : ૨૧ લાખ વર્ષ સંપૂર્ણ આયુષ્ય : ૮૪ લાખ વર્ષ
નિર્વાણ તપ : માસખમણ
નિર્વાણ ભૂમિ : સમ્મેતશિખર
નિર્વાણ સંગાથ : ૧૦૦૦ સાધુ
નિર્વાણ દિનઃ અષાઢ વદ ૩
નોંધ : શ્રેયાંસનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન ૫૪ સાગરોપમમાં પોણો પલ્ય ઉણે સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા વિષ્ણુદેવી અને પિતા વિષ્ણુરાજા બન્ને સનત્કૃમાર દેવલોકમાં ગયા.
બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી
અગિયારમા તીર્થંકર થયા પછી ૫૪ સાગરોપમ પછી બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી થયા.
જન્મદિવસ : મહા વદ
પિતા માતા : જયા દેવી
લાંછન
: ભેંસ
વર્ણ
ઃ રાતો
અવગાહના : ૭૦ ધનુષ્ય કુમારાવસ્થા ઃ ૧૮ લાખ વર્ષ પત્ની
: અભિરમા
જન્મભૂમિ : અંગ દેશની ચંપાપુરી | પુત્રો
નગરી
શ્રી વાસુપૂજ્ય સ્વામી સાગરોપમમાં પોણો પલ્ય ઉભું
સમકિત પ્રાપ્તિનો ભવ ઃ નલિની ગુલ્મ
તીર્થંકર નામકર્મ નિકાચનનો ભવ : નલિની ગુલ્મ : મહાશુક્ર સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૩
પૂર્વનો દેવ ભવ
-
Jain Education International
શાસન કાળ : ૫૪
૧૪
ઃ વસુપૂજય રાજા
ઃ ૯૯ પુત્ર
રાજ્યાવસ્થાઃ૦
દીક્ષા દિન : મહા વદ ૧૫ (અમાસ)
દીક્ષા શિબિકા ઃ પૃથ્વી
દીક્ષા વન
દીક્ષા તપ
સહ દીક્ષા
: સહસ્રામ વન
: ૧ ઉપવાસ
: ૬૦૦
દીક્ષાબાદ પ્રથમ પારણું : મહાપુર
સુનંદ
પ્રથમ ભિક્ષાદાતા : આહારની વસ્તુ ઃ ખીર
For Private & Personal Use Only
www.jainelibrary.org