________________
આ છે અણગાર અમારા
અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ સ્વામી
દસમા તીર્થંકર થયા પછી ૧ ક્રોડી સાગર તેમાં ૧૦૦ સાગર, ૬૬ લાખ, ૨૬ હજાર વર્ષ ઉણે આંતરે અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ સ્વામી થયા.
જન્મભૂમિ : કાશી દેશની સિંહપુરી | કેવળજ્ઞાન તપ : છઠ્ઠ
નગરી
જન્મદિવસ : મહા વદ ૧૨ પિતા :
: વિષ્ણુ રાજા
: વિષ્ણુ દેવી
: ગેંડાનું
: કંચન
માતા
લાંછન
વર્ણ
અવગાહના : ૮૦ ધનુષ્ય કુમારાવસ્થા ઃ ૨૧ લાખ વર્ષ
: સુશીલા
: ૧૨ પુત્ર
રાજ્યાવસ્થાઃ ૪૨ લાખ પર્વ
દીક્ષા દિન : મહા વદ ૧૩
દીક્ષા શિબિકા : વિમલપ્રભા
દીક્ષા વન
દીક્ષા તપ
સહ દીક્ષા : ૧,૦૦૦
દીક્ષાબાદ પ્રથમ પારણું : સિદ્ધાર્થપુર
પ્રથમ ભિક્ષાદાતા : નંદ આહારની વસ્તુ : ખી૨ છદ્મસ્થકાળ : ૨ મહિના
પત્ની
પુત્રો
: સહસ્રામ વન
:
બે ઉપવાસ
Jain Education International
કેવળજ્ઞાન નગરી : સિંહપુર
કેવળજ્ઞાન વન ઃ સહસ્રામ વન
કેવળજ્ઞાન વૃક્ષ ઃ અશોક
કેવળજ્ઞાન દિન : પોષ વદ અમાસ
કેવળજ્ઞાન સમય ઃ પ્રભાત
પ્રથમ દેશનાનો
વિષય
: નિર્જરા ભાવના
૧૭
પ્રથમ ગણધર : ગૌસ્તુભ
પ્રથમ સાધ્વીઃ ધારિણી
ગણધર : ૭૬
ભક્ત રાજા : ત્રિપૃષ્ઠ વાસુદેવ સાધુ સંખ્યા : ૮૪,૦૦૦ સાધ્વી સંખ્યા : ૧,૦૩,૦૦૦ શ્રાવક સંખ્યા : ૨,૭૯,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૪,૪૮,૦૦૦ કેવળજ્ઞાની સાધુ : ૬,૫૦૦ કેવળજ્ઞાની સાધ્વી : ૧૩,૦૦૦ મન:પર્યવજ્ઞાની : ૬,૦૦૦
અવધિજ્ઞાનીઃ ૬,૦૦૦
૧૪ પૂર્વધર સંતો : ૧,૩૦૦
For Private & Personal Use Only
www.jainelibrary.org