SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ સ્વામી દસમા તીર્થંકર થયા પછી ૧ ક્રોડી સાગર તેમાં ૧૦૦ સાગર, ૬૬ લાખ, ૨૬ હજાર વર્ષ ઉણે આંતરે અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ સ્વામી થયા. જન્મભૂમિ : કાશી દેશની સિંહપુરી | કેવળજ્ઞાન તપ : છઠ્ઠ નગરી જન્મદિવસ : મહા વદ ૧૨ પિતા : : વિષ્ણુ રાજા : વિષ્ણુ દેવી : ગેંડાનું : કંચન માતા લાંછન વર્ણ અવગાહના : ૮૦ ધનુષ્ય કુમારાવસ્થા ઃ ૨૧ લાખ વર્ષ : સુશીલા : ૧૨ પુત્ર રાજ્યાવસ્થાઃ ૪૨ લાખ પર્વ દીક્ષા દિન : મહા વદ ૧૩ દીક્ષા શિબિકા : વિમલપ્રભા દીક્ષા વન દીક્ષા તપ સહ દીક્ષા : ૧,૦૦૦ દીક્ષાબાદ પ્રથમ પારણું : સિદ્ધાર્થપુર પ્રથમ ભિક્ષાદાતા : નંદ આહારની વસ્તુ : ખી૨ છદ્મસ્થકાળ : ૨ મહિના પત્ની પુત્રો : સહસ્રામ વન : બે ઉપવાસ Jain Education International કેવળજ્ઞાન નગરી : સિંહપુર કેવળજ્ઞાન વન ઃ સહસ્રામ વન કેવળજ્ઞાન વૃક્ષ ઃ અશોક કેવળજ્ઞાન દિન : પોષ વદ અમાસ કેવળજ્ઞાન સમય ઃ પ્રભાત પ્રથમ દેશનાનો વિષય : નિર્જરા ભાવના ૧૭ પ્રથમ ગણધર : ગૌસ્તુભ પ્રથમ સાધ્વીઃ ધારિણી ગણધર : ૭૬ ભક્ત રાજા : ત્રિપૃષ્ઠ વાસુદેવ સાધુ સંખ્યા : ૮૪,૦૦૦ સાધ્વી સંખ્યા : ૧,૦૩,૦૦૦ શ્રાવક સંખ્યા : ૨,૭૯,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૪,૪૮,૦૦૦ કેવળજ્ઞાની સાધુ : ૬,૫૦૦ કેવળજ્ઞાની સાધ્વી : ૧૩,૦૦૦ મન:પર્યવજ્ઞાની : ૬,૦૦૦ અવધિજ્ઞાનીઃ ૬,૦૦૦ ૧૪ પૂર્વધર સંતો : ૧,૩૦૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy