________________
૧૬
શ્રી શીતલનાથ સ્વામી કેવળજ્ઞાન નગરી : ભદીલપુર અવધિજ્ઞાની : ૭,૨૦૦ કેવળજ્ઞાન વન : સહસ્રામ્ર વન ૧૪ પૂર્વધર સંતો : ૧,૪૦૦ કેવળજ્ઞાન વૃક્ષ: પીપળો સંયમ પર્યાય : પા લાખ પૂર્વ કેવળજ્ઞાન દિનઃ માગશર વદ – ૧૪ | સંપૂર્ણ આયુષ્ય : ૧ લાખ પૂર્વ કેવળજ્ઞાન સમયઃ પ્રભાત નિર્વાણ તપ : મા ખમણ પ્રથમ દેશનાનો વિષય: સંવર ભાવના | નિર્વાણ ભૂમિ : સમેતશિખર પ્રથમ ગણધર : આનંદ
નિર્વાણ સંગાથ ઃ ૧૦૦૦ સાધુ પ્રથમ સાધ્વી: સુલતા
નિર્વાણ દિનઃ ચૈત્ર વદ ૨ ગણધર : ૮૧
શાસન કાળ : ૧ ક્રોડી સાગર તેમાં ભક્ત રાજા : સીમંધર
૧૦૦ સાગર ૬૬ લાખ,
૨૬ હજાર વર્ષ પા પલ્ય સાધુ સંખ્યા : ૧,૦૦,૦૦૦ સાધ્વી સંખ્યા : ૩,૮૦,૦૦૦
| સમકિત પ્રાપ્તિનો ભવ: પમોત્તર શ્રાવક સંખ્યા : ૨,૮૯,૦૦૦
તીર્થકર નામકર્મ શ્રાવિકા સંખ્યા : ૪, ૫૮,૦૦૦
નિકાચનનો ભવ : પદ્મોત્તર કેવળજ્ઞાની સાધુઃ ૭,000
પૂર્વનો દેવ ભવ : પ્રાણત કેવળજ્ઞાની સાધ્વીઃ ૧૪,000
સમકિત પ્રાપ્તિ પછીના ભવ: ૩ મન:પર્યવજ્ઞાની : ૭,૫૦૦
ઉણું.
નોંધ : શીતલનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં
જતા હતા. પ્રભુનું શાસન ૧ ક્રોડી સાગર તેમાં ૧૦૦ સાગર, ૬૬ લાખ, ૨૬ હજાર તથા પા પલ્ય ઉણે સુધી અવિચ્છિન્ન રહ્યું. તેમના માતા નંદાદેવી સનકુમાર દેવલોકમાં ગયા અને તેમના પિતા પણ સનકુમાર દેવલોકમાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org