________________
આ છે અણગાર અમારા
૧૫ સંપૂર્ણ આયુષ્ય : ૨ લાખ પૂર્વ શાસન કાળ: ૯ ક્રોડી સાગરોપમ નિર્વાણ તપ : માસખમણ સમકિત પ્રાપ્તિનો ભવ: મહાપદ્મ નિર્વાણ ભૂમિ: સમેતશિખર તીર્થકર નામકર્મ નિર્વાણ સંગાથ : ૧૦૦૦ સાધુ
નિકાચનનો ભવ : મહાપદ્મ નિર્વાણ દિન: ભાદરવા સુદ ૯
પૂર્વનો દેવ ભવ : વૈજયન્ત
સમકિત પ્રાપ્તિ પછીના ભવ : ૩ નોંધ : સુવિધિનાથ ભ. મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં
જતા હતા. પ્રભુનું શાસન ૯ ક્રોડી સાગરમાં પા પલ્ય ઉણે સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા રામાદેવી સનકુમાર દેવલોકમાં ગયા અને તેમના પિતા સુગ્રીવ રાજા પણ સનકુમાર દેવલોકમાં ગયા.
'દશમા તીર્થંકર શ્રી શીતલનાથ સ્વામી
નવમા તીર્થંકર થયા પછી ૯ ક્રોડી સાગરોપમ પછી દસમા તીર્થંકર શ્રી શીતલનાથ સ્વામી થયા.
જન્મભૂમિ : મલય દેશની ભીલપુર | રાજ્યવસ્થા અર્ધ લાખ પૂર્વ નગરી
દીક્ષા દિન : પોષ વદ ૧૨ જન્મદિવસ : પોષ વદ - ૧૨ દીક્ષા શિબિકા: ચંદ્રપ્રભા પિતા : દઢરથ રાજા દીક્ષા વન : સહસ્રામ્ર વન માતા : નંદા દેવી
દીક્ષા તપ : છ8 લાંછન : શ્રી વત્સ (સાથિયા) સહ દીક્ષા : ૧,૦૦૦ વર્ણ : કંચન
દીક્ષાબાદ પ્રથમ પારણું રિખપુર અવગાહના ૯૦ ધનુષ્ય
પ્રથમ ભિક્ષાદાતા : પુનર્વસુ કુમારાવસ્થાઃ Oી લાખ પૂર્વ આહારની વસ્તુ: ખીર પત્ની : ચંદ્રકાંતા
છદ્મસ્થકાળ : ૩ મહિના પુત્રો : ૧૨ પુત્ર
કેવળજ્ઞાન તપ : છઠ્ઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org