________________
૧૪
શ્રી સુવિધિનાથ સ્વામી
'નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ સ્વામી
નગરી
આઠમા તીર્થંકર થયા પછી ૯૦ ક્રોડી સાગરોપમ પછી નવમા તીર્થકર શ્રી સુવિધિનાથ સ્વામી થયા. જન્મભૂમિ : કોશલ દેશની કાકંદી | કેવળજ્ઞાન નગરી : કાકન્દી
કેવળજ્ઞાન વન : સહસ્રમ્ર વન જન્મદિવસ : કારતક વદ – ૫ કેવળજ્ઞાન વૃક્ષ : માલૂટ પિતા : સુગ્રીવ રાજા કેવળજ્ઞાન દિન : કારતક સુદ – ૩ માતા : રામાદેવી
કેવળજ્ઞાન સમય : પ્રભાત લાંછન : મગરમચ્છનું પ્રથમ દેશનાનો વર્ણ : ઉજજવળ
વિષય : આસ્રવ ભાવના અવગાહના : ૧૦૦ ધનુષ્ય પ્રથમ ગણધર : વરાહ કુમારાવસ્થાઃ અર્ધ લાખ પૂર્વ પ્રથમ સાધ્વીઃ વાણી પત્ની : સોમદત્તા
ગણધર : ૮૮ પુત્રો : ૧૯ પુત્ર
ભક્ત રાજા : યુધ્ધવીર્ય રાજ્યાવસ્થા: અર્ધ લાખ પૂર્વ સાધુ સંખ્યા : ૨,૦૦,૦૦૦ દીક્ષા દિન : કારતક વદ ૬ સાધ્વી સંખ્યા : ૩,૨૦,૦૦૦ દીક્ષા શિબિકાઃ સુરપ્રભા શ્રાવક સંખ્યા ૨,૨૯,૦૦૦ દીક્ષા વન : સહક્ઝામ્ર વન શ્રાવિકા સંખ્યાઃ ૪,૭૨,000 દીક્ષા તપ : છ૪
કેવળજ્ઞાની સાધુઃ ૭,૫00 સહ દીક્ષા : ૧,000
કેવળજ્ઞાની સાધ્વીઃ ૧૫,000 દીક્ષાબાદ પ્રથમ પારણું : શ્વેતપુર મન:પર્યવજ્ઞાની : ૭,૫OO પ્રથમ ભિક્ષાદાતા : પુષ્પ
અવધિજ્ઞાનીઃ ૮,૪૦૦ આહારની વસ્તુ : ખીર
૧૪ પૂર્વધર સંતો : ૧,૫૦૦ છાસ્યકાળ : ૪ મહિના
સંયમ પર્યાય : ૧ લાખ પૂર્વ કેવળજ્ઞાન તપ : છઠ્ઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org