SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા કેવળજ્ઞાન નગરી : ચંદ્રાનના કેવળજ્ઞાન વન : સહસ્રાગ્ર વન કેવળજ્ઞાન વૃક્ષ : પુનાગ કેવળજ્ઞાન દિન : મહા વદ - ૭ કેવળજ્ઞાન સમય : પ્રભાત પ્રથમ દેશનાનો વિષય : અશુચિ ભાવના પ્રથમ ગણધર : દિન્ન પ્રથમ સાધ્વીઃ સુમના ગણધર : ૯૩ ભક્ત રાજા : મઘવા સાધુ સંખ્યા : ૨,૫૦,૦૦૦ સાધ્વી સંખ્યા : ૩,૮૦,OOO શ્રાવક સંખ્યા : ૨,૫૦,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૪,૯૧,OOO કેવળજ્ઞાની સાધુ: ૧૦,૦૦૦ કેવળજ્ઞાની સાધ્વીઃ ૨૦,૦૦૦ મન:પર્યવજ્ઞાની : ૮,૦૦૦ અવધિજ્ઞાનીઃ ૮,૦૦૦ ૧૪ પૂર્વધર સંતો ૨,૦૦૦ સંયમ પર્યાય : ૧ લાખ પૂર્વ સંપૂર્ણ આયુષ્યઃ ૧૦ લાખ પૂર્વ નિર્વાણ તપ : માસખમણ નિર્વાણ ભૂમિ : સમેતશિખર નિર્વાણ સંગાથ : ૧૦૦૦ સાધુ નિર્વાણ દિન: શ્રાવણ વદ ૭ શાસન કાળઃ ૯૦ ક્રોડી સાગરોપમ સમકિત પ્રાપ્તિનો ભવ: પદ્મ તીર્થકર નામકર્મ નિકાચનનો ભવ : પદ્મ પૂર્વનો દેવ ભવ : વૈજયન્ત સમકિત પ્રાપ્તિ પછીના ભવ: ૩ નોંધ : ચંદ્રપ્રભસ્વામી મોક્ષમાં પધાર્યા પછી સંખ્યાત પાટ સુધી જીવો મોક્ષમાં જતા હતા. પ્રભુનું શાસન નવમા સુવિધિનાથ સ્વામી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યું હતું. તેમના માતા લક્ષ્મણાદેવી મોક્ષમાં ગયા અને પિતા મહાસેન રાજા ઈશાન દેવલોકમાં ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy